અમરેલી : સાવરકુંડલા APMCમાં ખેડૂતો-વેપારીઓ વચ્ચેની મડાગાંઠ ઉકેલાય, જાહેર હરાજીનો થયો શુભારંભ...
જિલ્લાના સાવરકુંડલા APMC સેન્ટરમાં ખેડૂત સાથે અશોભનીય વર્તન કરાતા વેપારીઓને નોટીસ આપવા બદલ વેપારીઓએ વીજળીક હડતાળ પાડી હતી
જિલ્લાના સાવરકુંડલા APMC સેન્ટરમાં ખેડૂત સાથે અશોભનીય વર્તન કરાતા વેપારીઓને નોટીસ આપવા બદલ વેપારીઓએ વીજળીક હડતાળ પાડી હતી
APMCમાં ગતરોજ વેપારીઓની વીજળીક હડતાળને લઈને 300 જેટલા ખેડૂતોની પારાવાર પરેશાની વચ્ચે યાર્ડના 700 જેટલા શ્રમિકોની સ્થિતિ વધું કફોડી બની છે.
શહેરના તમામ મુખ્ય રસ્તાઓ પરથી લારીઓ અને દબાણ હટાવવા વેપારી એસોસિએશન દ્વારા નગરપાલિકા પ્રમુખને રજુઆત કરવામાં આવી હતી.
દિવાળીના તહેવાર શરૂ થઈ ગયા હોવા છતા અમરેલી જિલ્લાના બજારોમાં મંદીનો માહોલ જોવા મળતા વેપારીઓમાં નિરાશા જોવા મળી રહી છે
મનપા કમિશનરે એસ્ટેટ વિભાગની ટીમ સાથે મુખ્ય બજારોમાં ટ્રાફિક અડચણરૂપ દબાણો દૂર કરતાં વેઓરીઓએ દુકાનો બંધ કરી વિરોધ નોંધાવ્યો હતો.
મનુબરમાં ઇલેક્ટ્રિકલના વેપારીએ સમાનની ઓનલાઈન ખરીદી કરતા તેઓએ છેતરપિંડીનો ભોગ બનવાનો વારો આવ્યો છે.
સુરત GST વિભાગ દ્વારા અંકલેશ્વરના પ્રતીન ચોકડી વિસ્તારમાં આવેલ ઇન્દ્રપ્રસ્થ શોપિંગ સેન્ટર ખાતે દરોડા પાડવામાં આવ્યા હતા
ધંધા-રોજગારથી સતત ધમધમતા ભરૂચના વ્યાપારી મથક એવા કતોપોર બજારના વેપારીઓના યુનાઈટેડ મરચન્ટ એસોસેશનશન દ્વારા કલેકટર કચેરી ખાતે પાઠવેલ આવેદન પત્રમાં જણાવાયું છે