Connect Gujarat

You Searched For "Tragedy"

હચમચાવતી હરણી તળાવ દુર્ઘટના : નિષ્કાળજી દાખવવા બદલ 18 લોકો સામે ગુન્હો દાખલ, 3 શખ્સની અટકાયત...

19 Jan 2024 6:28 AM GMT
વડોદરા શહેરના વાઘોડિયા વિસ્તારમાં આવેલ ન્યુ સનરાઇઝ સ્કુલના વિદ્યાર્થીઓ પીકનીક માટે હરણી તળાવ ખાતે આવ્યા હતા.

બ્રાઝિલમાં પ્લેન ક્રેશ થતાં 18 લોકોના મોત, ખરાબ હવામાનને સર્જાય દુર્ઘટના....

17 Sep 2023 7:33 AM GMT
બ્રાઝિલમાં શનિવારે એક પ્લેન ક્રેશ થયું હતું, જેમાં પાયલટ અને કો-પાયલટ સહિત 14 લોકોના મોત થયા હતા.

અંકલેશ્વર : સીઝનના પહેલા જ વરસાદમાં સર્જાય દુર્ઘટના, હાંસોટ રોડ પર વૃક્ષ પડતાં રાહદારીનું ઘટનાસ્થળે મોત...

4 Jun 2023 8:16 AM GMT
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકમાં સીઝનના પહેલા વરસાદમાં દુર્ઘટના સામે આવી છે. અંકલેશ્વર-હાંસોટ રોડ પર વૃક્ષ પડતાં રાહદારીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું...

પંજાબ: લુધિયાણામાં મોટી દુર્ઘટના, ગેસ લિકના કારણે અત્યાર સુધી 9 લોકોના મોત

30 April 2023 6:48 AM GMT
ગેસ લીક થયા બાદ 11 લોકો બેભાન થઈ ગયા. ફાયર બ્રિગેડ, પોલીસ અને NDRFની ટીમો ઘટનાસ્થળે હાજર છે.

અમેરિકા : ડેરી ફાર્મના મશીનમાં ખામીને કારણે થયો વિસ્ફોટ, 18,000 ગાયના મોત, અમેરિકામાં પહેલીવાર આવી દુર્ઘટના બની

14 April 2023 6:15 AM GMT
અમેરિકાના ટેક્સાસમાં એક ડેરી ફાર્મમાં થયેલા બ્લાસ્ટમાં 18,000 ગાયના મોત થયા. અમેરિકાના કોઈપણ રાજ્યમાં પહેલીવાર એક સાથે આટલી ગાયોના મોત થયા.

ભરૂચ : મોરબી ગોઝારી દુર્ઘટનાના મૃતકોને શ્રધ્ધાંજલિ અર્પી ભાજપ દ્વારા સરદાર પટેલની પ્રતિમાને માલ્યાર્પણ કરાયું…

31 Oct 2022 9:40 AM GMT
શહેરના સોનેરી મહેલ ખાતે સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાને ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ માલ્યાર્પણ કર્યું હતું.

ભરૂચ: વાલિયાના કોંઢ ગામે તળાવમાં ડૂબી જતા મામા ભાણેજનું મોત, ગણેશ વિસર્જન બાદ સર્જાય દુર્ઘટના

11 Sep 2022 8:06 AM GMT
ભરૂચ જિલ્લાના વાલિયાના કોંઢ ગામે ગામ તળાવ પાસેથી ઘરે જતા મામા ભાણેજનું તળાવના ઉંડા પાણીમાં ડૂબી જતાં મોત નીપજયું હતું.

સુરત : હવે, આગ લાગશે તો લાશ્કરો સાથે જોવા મળશે અદ્યતન સુવિધાથી સજ્જ "ફાયર રોબોટ મશીન"

1 April 2022 9:55 AM GMT
જેમાં આગની દુર્ઘટનામાં અદ્યતન સુવિધાથી સજ્જ ફાયર રોબોટ મશીન દ્વારા આગ ઉપર કાબુ મેળવવામાં આવશે.

ભરૂચ : વિધવા માતાના ત્રણ સંતાનોની ઉઠી અર્થી, માત્ર આંખો જ નહિ હૈયા પણ રડી ઉઠયાં

21 March 2022 12:11 PM GMT
કુંભારીયા ઢોળાવ વિસ્તારમાં મકાન ધરાશાયી થવાથી જીવ ગુમાવનારા ભાઇ તથા તેની બે બહેનની અંતિમયાત્રા ટાણે લોકોની આંખો જ નહિ પણ હૈયા પણ ભીના થઇ ગયાં.

"દુર્ઘટના" : ધૂળેટી પર્વે સર્જાય કરુણાંતિકા, રાજ્યમાં 9 યુવાનો નદીમાં ડૂબ્યા...

18 March 2022 10:52 AM GMT
સમગ્ર રાજ્યમાં આજના દિવસમાં સર્જાયેલા અલગ અલગ બનાવોમાં કુલ 9 લોકો પાણીમાં ડૂબ્યા હોવાનું સામે આવ્યું છે.

સુરત : ઉધના વિસ્તારની 3 શાળાના ગેરકાયદેસર પતરાના શેડ ઉતારી લેવાના બદલે મનપાએ સીલ કર્યા...

26 Feb 2022 11:18 AM GMT
સુરત શહેરના કતારગામ વિસ્તારમાં આવેલ સિંગણપુર રોડ પર 2 દિવસ પહેલા જ આગની દુર્ઘટના સર્જાય હતી,

"દુર્ઘટના" : દિલ્હીના ખાવસપુર વિસ્તારમાં 3 માળની બિલ્ડિંગ ધરાશાયી, 10થી વધુ લોકો ફસાયા હોવાની આશંકા

19 July 2021 4:42 AM GMT
વરસાદની સીઝન શરૂ થતાં જ દેશમાં મકાનો ધરાશાયી થવાની ઘટના બની રહી છે, ત્યારે મુંબઈમાં એક બિલ્ડિંગ ધરાશાયી થતાં 19 લોકોના મોત થયા હતા