ભરૂચ: વાલિયાથી વાડીને જોડતા મુખ્યમાર્ગ પર વૃક્ષ ધરાશાયી, વાહનવ્યવહારને અસર
ભરૂચના વાલિયા-વાડી વચ્ચે બાવળનું વૃક્ષ મુખ્ય માર્ગ ઉપર ધરાશાયી થતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો.
ભરૂચના વાલિયા-વાડી વચ્ચે બાવળનું વૃક્ષ મુખ્ય માર્ગ ઉપર ધરાશાયી થતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો.
ભરૂચના નેત્રંગ-અંકલેશ્વર માર્ગ ઉપર ચીકલોટા ગામના પાટિયા પાસે ધરાશાયી થયેલ વૃક્ષની ડાળીઓ હટાવી નેત્રંગ પોલીસના જવાનોએ સરાહનીય કામગીરી કરી હતી.
આજરોજ અંકલેશ્વર પંથકમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ભારે પવન ફૂંકાયો હતો ત્યારે ભારે પવન વચ્ચે હાંસોટમાં દુર્ઘટના સર્જાઇ હતી.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના શ્રી ગણપતિ ચેરીટેબલ-ટ્રસ્ટ દ્વારા RSPL કંપનીના સહયોગથી વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
વડોદરા શહેરના કારેલીબાગ ટાંકી વિસ્તારમાં ગત રાત્રિના સમયે ઘટાદાર વૃક્ષમાં અચાનક આગ ફાટી નીકળતા લોકોમાં દોડધામ મચી જવા પામી હતી.
સુરત શહેરના લાલ દરવાજા વિસ્તારમાં 100 ટકા ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે. વૃક્ષની છાલમાંથી બનાવાયેલા ગણેશજીનું કુદરતી વાતાવરણમાં સ્થાપન કરવામાં આવ્યું છે,
ભરૂચ શહેર તથા જિલ્લામાં હવામાન વિભાગની આગાહી અનુસાર ભારે પવન ફૂંકાવા સાથે ધોધમાર વરસાદ વરસતા ઠેક ઠેકાણે વૃક્ષો નમી પડવા સહિત ધરાશાયી થવાના બનાવો સામે આવ્યા છે.