ભરૂચ: પોલીસની સરાહનીય કામગીરી, નેત્રંગ અંકલેશ્વર માર્ગ પર ધરાશાયી થયેલ વૃક્ષને હટાવી વાહનવ્યવહાર શરૂ કરાવ્યો
ભરૂચના નેત્રંગ-અંકલેશ્વર માર્ગ ઉપર ચીકલોટા ગામના પાટિયા પાસે ધરાશાયી થયેલ વૃક્ષની ડાળીઓ હટાવી નેત્રંગ પોલીસના જવાનોએ સરાહનીય કામગીરી કરી હતી.