અંકલેશ્વર: નર્મદા નર્સિંગ કલાસીસના સંચાલકો દ્વારા આદિવાસી યુવતીઓ સાથે છેતરપીંડી કરવામાં આવી હોવાના આક્ષેપ
અંકલેશ્વરમાં નર્સિંગ કલાસીસના સંચાલકો દ્વારા આદિવાસી યુવતીઓ સાથે છેતરપિંડી કરવામાં આવતી હોવાના આક્ષેપ સાથે પોલીસને અરજી આપવામાં આવી છે
અંકલેશ્વરમાં નર્સિંગ કલાસીસના સંચાલકો દ્વારા આદિવાસી યુવતીઓ સાથે છેતરપિંડી કરવામાં આવતી હોવાના આક્ષેપ સાથે પોલીસને અરજી આપવામાં આવી છે
નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના સુરખાઈ ગામ ખાતે સૌપ્રથમ વાર ઐતિહાસિક ટ્રાયબલ ટ્રેડ ફેરનો રાજ્યના આદિજાતિ વિકાસ પ્રાથમિક-માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ વિભાગના મંત્રી ડો. કુબેર ડીંડોરની અધ્યક્ષતામાં પ્રારંભ કરવામાં આવ્યો છે.
આધુનિકીકરણની દોટમાં પ્રાચીન સંસ્કૃતિઓ ભૂંસાઈ રહી છે. ખાસ કરીને, આહાર અને વસ્ત્રોમાં પવનવેગે પરિવર્તનો આવી રહ્યા છે.
5 રાજ્યો અને 500 જેટલા ગામો ખુંદી વળીને 7 હજાર કિલોમિટર ઝારખંડથી શરૂ થયેલી આદિવાસી સુરક્ષા યાત્રાનું દઢવાવમાં સમાપન કરવામાં આવ્યું
દ્રૌપદી મુર્મુની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જીત થતા જ સુરત જિલ્લામાં ઠેર ઠેર આદિવાસી સમાજ દ્વારા રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું
છોટાઉદેપુર જિલ્લામાં લોકાર્પણ કાર્યક્રમ માટે આવેલ સી.એમ ભૂપેન્દ્ર પટેલનું આદિવાસી પરંપરાગત નૃત્ય દ્રારા સ્વાગત કરવામા આવ્યું હતુ
વલસાડના પારડીના ગોઇમા ગામ ખાતે આવી રહેલ પાવર પ્રોજેકટને લઈને આદિવાસી સમાજમાં રોષની લાગણી જોવા મળી છે.