અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે પર સર્જાયો ટ્રાફિકજામ, અનેક વાહનચાલકો અટવાયા...
વાહનોથી સતત ધમધમતા નેશનલ હાઇવે નં. 48 પર અંકલેશ્વર નજીક ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યા હતા, જ્યાં રાજપીપળા ચોકડી અને વાલિયા ચોકડી બ્રિજ ઉપર ફરી એકવાર ટ્રાફિકજામ સર્જાયો
વાહનોથી સતત ધમધમતા નેશનલ હાઇવે નં. 48 પર અંકલેશ્વર નજીક ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યા હતા, જ્યાં રાજપીપળા ચોકડી અને વાલિયા ચોકડી બ્રિજ ઉપર ફરી એકવાર ટ્રાફિકજામ સર્જાયો
બસ ફસાતા જ ગરનાળાની બન્ને તરફ ભારે ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યા હતા. દોઢ કલાક સુધી ગરનાળાની બંને તરફ લાંબો ટ્રાફિકજામ સર્જાયો જેમાં અનેક વાહન ચાલકો અટવાયા
અંકલેશ્વરના વાલિયા ચોકડી પાસે સાંકડો માર્ગ અને આમલાખાડીના બિસ્માર બ્રિજને કારણે હાલમાં ટ્રાફિકજામને કારણે વાહનોની લાંબી લાઈનો જોવા મળી રહી છે
અંકલેશ્વરની રાજપીપળા ચોકડીથી વાલીયા ચોકડી સુધીના માર્ગ પર ભારે ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થાય છે.આ ટ્રાફિક જામના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે.જેમાં દૂર દૂર સુધી વાહનોની કતારો જોવા મળી રહી છે.
કેબલ બ્રિજ પર સર્જાયેલા ટ્રાફિકજામનાં કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો,અને કાળઝાળ ગરમીમાં માલવાહક વાહન ચાલકોની હાલત દયનીય બની
ભરૂચની નર્મદા ચોકડીથી દહેગામ ચોકડી સુધી ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે તો કંપનીની ખાનગી લક્ઝરી બસ માટે 7 જેટલા પીકપ અને ડ્રોપ પોઇન્ટ નક્કી કરવામાં આવ્યા
અંકલેશ્વરની વાલીયા ચોકડી નજીક આવેલ આમલાખાડી પરના ઓવરબ્રિજથી લઈ રાજપીપળા ચોકડી સુધીના ઓવરબ્રિજ સુધી 3 થી 4 કિલોમીટર સુધી વાહનોની લાંબી કતાર લાગી
ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થતાં અનેક વાહન ચાલકો અટવાયા હતા અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે પર વારંવાર ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થાય છે