કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે મેનિફેસ્ટો પાર્ટ-3 બહાર પાડ્યો
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે મેનિફેસ્ટો પાર્ટ-3 બહાર પાડ્યો છે. પાર્ટી દ્વારા સતત ત્રીજી વખત ઘણી મોટી જાહેરાતો કરવામાં આવી છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે મેનિફેસ્ટો પાર્ટ-3 બહાર પાડ્યો છે. પાર્ટી દ્વારા સતત ત્રીજી વખત ઘણી મોટી જાહેરાતો કરવામાં આવી છે.
ડૉ.બાબાસાહેબ આંબેડકર અંગે વાંધાજનક ટિપ્પણી કરનાર ગૃહમંત્રી અમિત શાહના રાજીનામાંની માંગ સાથે ઇન્સાફ સહીત દલિત સંગઠનોએ ભરૂચ કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.
મે 2023માં શરૂ થયેલા આ સંઘર્ષમાં 250થી વધુ લોકો માર્યા ગયા છે અને હજારો લોકો વિસ્થાપિત થયા છે. તણાવ મુખ્યત્વે ઇમ્ફાલ ખીણમાં રહેતા મેઇતેઇ સમુદાય અને આસપાસના પહાડીઓમાં રહેતા કુકી સમુદાયના જૂથો વચ્ચે છે.
ઝારખંડ વિધાનસભાના પ્રથમ તબક્કાના પ્રચારના છેલ્લા દિવસે સોમવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સરાયકેલામાં ચૂંટણી રેલી યોજી હતી. તેમણે ફરી એકવાર મહારાષ્ટ્રમાં
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, આજે બંગાળમાં રવીન્દ્ર સંગીતને બદલે બોમ્બના અવાજો સંભળાઈ રહ્યા છે. રાજ્ય સરકાર બંગાળમાં ઘૂસણખોરી કરી રહી છે.
7મેંના રોજ મતદાન યોજાવાનું છે. તેવામાં મતદાનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે તમામ રાજકીય પાર્ટીઓએ પોતાના સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતાર્યા છે