વલસાડ : વાપીથી શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો રાજ્ય નાણાંમંત્રી કનુ દેસાઇના હસ્તે શુભારંભ કરાયો
આ પ્રસંગે મંત્રી કનુ દેસાઈએ જણાવ્યું હતું કે, કોરોનાના કારણે શ્રમિક અન્નપૂર્ણા યોજના બંધ કરાઈ હતી. પરંતુ હવે ફરી આ યોજના ચાલુ કરવામાં આવી છે.
આ પ્રસંગે મંત્રી કનુ દેસાઈએ જણાવ્યું હતું કે, કોરોનાના કારણે શ્રમિક અન્નપૂર્ણા યોજના બંધ કરાઈ હતી. પરંતુ હવે ફરી આ યોજના ચાલુ કરવામાં આવી છે.
સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના પાટનગર સેલવાસની મધ્યમાં આવેલા એક વિસ્તારમાં ધોળે દિવસે સાવકા પિતાએ પુત્રીની તીક્ષણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી છે
અકસ્માતમાં કાર છૂંદાઈ ગઈ હતી. અકસ્માતની જાણ થતાં સ્થાનિક લોકો અને રાહદારીઓ ઇજાગ્રસ્તોની મદદે દોડી આવ્યા હતા
વલસાડ જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રે દ્વારા 2 ધન્વન્તરી આરોગ્ય રથનો શુભારંભ કરવામાં આવ્યો હતો.
પોકસોના કેસમાં આરોપીને ફાંસીની સજા ફટકારી છે. વાપીમાં ગત ફેબ્રુઆરી 2020માં 9 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મ કરી મારી નાખવામાં આવી હતી
વલસાડની જે.પી શ્રોફ આર્ટસ કોલેજમાં એક વિદ્યાર્થીનું કોલેજ કેમ્પસમાં જ મોત નિપજ્યું હતુ.ચાલતા ચાલતા વિદ્યાર્થી અચાનક ઢળી પડ્યો હતો.
ડુંગરી નજીક આવેલા રોલા ગામના હાઈવે ઉપર પુરપાટ ઝડપે દોડતી ઈકો કાર ટ્રક પાછળ ધડાકાભેર ઘુસી જતા કાર હાઈવે ઉપર પલ્ટી જતા 2 યુવકો ગંભીર રીતે ઘવાયા હતા