ભાવનગર : કુંભારવાડા-મોતીતળાવ વિસ્તારમાં નશાખોરોનો આતંક, 3 વાહનો સળગાવ્યા હોવાનો સ્થાનિકોનો આક્ષેપ
ભાવનગર શહેરના કુંભારવાડાના મોતીતળાવ વિસ્તારમાં નશાખોરોનો આતંક સામે આવ્યો છે. જેમાં 3 જેટલા વાહનો સળગાવી દીધા હોવાના આક્ષેપ કરાયા છે.
ભાવનગર શહેરના કુંભારવાડાના મોતીતળાવ વિસ્તારમાં નશાખોરોનો આતંક સામે આવ્યો છે. જેમાં 3 જેટલા વાહનો સળગાવી દીધા હોવાના આક્ષેપ કરાયા છે.
ભરૂચ નજીક નેશનલ હાઇવે નંબર 48 પર સ્થાનિક વાહનો માટે શરૂ કરાયેલ ટોલ વસુલાત ફરી બંધ કરવામાં આવતા સ્થાનિક વાહન ચાલકોને રાહત સાંપડી છે.
ભરૂચ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા દ્વારા ભરૂચ કલેકટરને એક પત્ર લખવામા આવ્યો જેમા જણાવ્યા અનુસાર અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવેને જોડતા હાઈવે ઉપર ભરૂચ-અંકલેશ્વર વચ્ચે માંડવા ટોલ પ્લાઝા ઉપર સ્થાનિક વાહનો પાસેથી ટોલ ટેક્સ ફરીથી ચાલૂ કરવામા આવ્યો છે
બુધવારે સ્નાન ઉત્સવ માઘી પૂર્ણિમા છે, જેના માટે પોલીસે ટ્રાફિક અને ડાયવર્ઝન યોજના અમલમાં મૂકી છે. આ અંતર્ગત સોમવારે રાત્રે 8 વાગ્યાથી મહાકુંભ મેળા વિસ્તારમાં તમામ પ્રકારના વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
અમદાવાદના બાવળા-બગોદરા રોડ પર ભમાસરા ગામ નજીક ટ્રકનું ટાયર ફાટતા અન્ય ટ્રક સાથે અથડાઈ હતી. જેમાં 4 ભારે વાહનો અથડાતા મોટો અકસ્માત થયો હતો.
અંકલેશ્વરથી ભરૂચને જોડતા રોડ પર જિલ્લા ટ્રાફિક પોલીસે ગતિ મર્યાદા ટ્રાફિક ડ્રાઈવ ઝુંબેશ શરુ કરી ટ્રાફિક નિયમનનો ભંગ કરતા વાહન ચાલકો સામે દંડનીય કાર્યવાહી કરી હતી.
રાજસ્થાનના જયપુરના ભાંકરોટામાં એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. અહીં એક ગેસ ટેન્કરમાં અચાનક આગ લાગી જતાં ભયંકર વિસ્ફોટ થયો હતો.
ભરૂચ જિલ્લામાં બિનઅધિકૃત રીતે રેતીનું વહન કરતાં વાહનોનું ખાણ ખનીજ વિભાગ દ્વારા આકસ્મિક ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.