Connect Gujarat

You Searched For "VHP"

ભરૂચ:કલેકટરને BTP દ્વારા આવેદનપત્ર પાઠવાયુ, VHP દ્વારા છોટુ વસાવા અંગે અપાયુ હતું વાંધાજનક નિવેદન

19 Dec 2023 10:15 AM GMT
સનરાઇઝ ડુંગર નવનિર્મિત હનુમાનજી મંદિરના લોકાર્પણ કાર્યક્રમમાં પધારેલા વિશ્વ હિન્દુ પરિષદના કેન્દ્રીય મંત્રી ધર્મેદ્ર ભવાનીના વિવાદાસ્પદ નિવેદન બાબતે...

ભરૂચ : અયોધ્યામાં શ્રીરામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે VHP દ્વારા અક્ષત કળશ વિતરણ કાર્યક્રમ યોજાયો...

2 Dec 2023 11:41 AM GMT
BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અયોઘ્યાથી આવેલા પુજીત અક્ષત કળશ વિતરણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભરૂચ : નવરાત્રી મહોત્સવ દરમ્યાન થતી અનીતિઓ મુદ્દે VHP અને બજરંગ દળનું તંત્રને આવેદન પત્ર.

13 Oct 2023 11:01 AM GMT
નવરાત્રી મહોત્સવ દરમ્યાન થતી અનીતિઓ અને ટંકારિયા ગામમાં નવરાત્રીની ઉજવણીમાં વિધર્મીઓની ધમકી બાબતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા કલેક્ટર કચેરી...

સાબરકાંઠા: હરિયાણામાં શોભાયાત્રા પર થયેલ હુમલા બાબતે VHPનું વિરોધ પ્રદર્શન

3 Aug 2023 7:15 AM GMT
વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા હરિયાણાના મેવાત પ્રાંતમાં શોભાયાત્રા ઉપર કરાયેલ હુમલાને લઈને વિરોધ કરીને પૂતળા દહન કરવામાં આવી રહ્યા છે.

ભરૂચ : રામનવમી નિમિત્તે VHP અને બજરંગ દળ દ્વારા શ્રી રામ ભગવાનની ભવ્ય શોભાયાત્રા યોજાય...

30 March 2023 4:14 PM GMT
શ્રીરામ મહોત્સવની ઉત્સાહ-ઉમંગ સાથે ઉજવણીVHP અને બજરંગ દળ દ્વારા યોજાય શોભાયાત્રાશહેરના રાજમાર્ગો શ્રી રામના નામથી ગુંજી ઉઠ્યાભરૂચ જીલ્લામાં શ્રીરામ...

અંકલેશ્વર : અંબાજી મંદિરના પ્રસાદના વિવાદને લઈને વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ મેદાને આવ્યું...

13 March 2023 12:21 PM GMT
અંબાજીમાં મોહનથાળના પ્રસાદને લઈને દિવસેને દિવસે વિવાદ વકરી રહ્યો છે, જેની અસર હવે અંકલેશ્વરમાં પણ જોવા મળી છે.

ભરૂચ: વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કલેક્ટરને પાઠવાયુ આવેદનપત્ર, હિન્દુ નેતાઓ પર થતા હુમલાનો વિરોધ

18 Jan 2023 9:42 AM GMT
દેશમાં હિન્દુ સંગઠનોના કાર્યકર્તાઓ અને નેતાઓ પર થતા હુમલાના વિરોધમાં ભરૂચ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી વિરોધ નોંધાવવામાં આવ્યો...

અમદાવાદ: ગુજરાતમાં પઠાણ ફિલ્મ રીલીઝ થશે તો થિયેટર સળગશે, જુઓ કોણે ઉચ્ચારી ચીમકી

18 Jan 2023 8:31 AM GMT
ગુજરાતમાં પઠાણ ફિલ્મ રીલીઝ થશે તો થિયેટર સળગાવી દેવાની ધમકી હિન્દુ રક્ત પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષે આપતા વિવાદ જોવા મળી રહયો છે

ભરૂચ: જંબુસરમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા શૌર્ય યાત્રાનું આયોજન, મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા

9 Jan 2023 8:31 AM GMT
ભરૂચના જંબુસરમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા શૌર્ય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા

અમદાવાદ : પઠાન ફિલ્મનો VHP-બજરંગ દળે કર્યો વિરોધ, આલ્ફા વન મોલમાં તોડફોડથી લોકોમાં ગભરાટ

5 Jan 2023 7:45 AM GMT
આજરોજ અમદાવાદના વસ્ત્રાપુર લેક પાસે આવેલા આલ્ફા વન મોલમાં આજે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરોએ પઠાન મૂવીનો વિરોધ કર્યો હતો.

ભરૂચ : હિન્દુ ધર્મમાં જાગૃતતા લાવવાના પ્રયાસે VHP અને બજરંગ દળ દ્વારા યોજાય "શૌર્ય યાત્રા"

25 Dec 2022 1:54 PM GMT
VHP અને બજરંગ દળ દ્વારા શૌર્ય યાત્રાનું આયોજનયાત્રા દ્વારા હિન્દુ ધર્મમાં જાગૃતતા લાવવાનો પ્રયાસપ્રબુદ્ધ નાગરિકો અને આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યાભરૂચ...

અમદાવાદ : હિતેશને સમજાવ્યો હતો, પણ તેણે પરિવારની ન માની, અને સાબરમતી નદીમાંથી મૃતદેહ મળ્યો, જાણો સમગ્ર મામલો..!

7 Sep 2022 12:08 PM GMT
સાબરમતી નદીમાંથી 2 દિવસ પહેલા હિતેશ રાઠોડ નામના યુવાનનો મૃતદેહ મળી આવવાના મામલે યુવકની હત્યા થઈ હોવાનો વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા આક્ષેપ...