મધ્યપ્રદેશ: ગાયત્રી મંદિરની જમીન પર મસ્જિદ… મડાઈનો જમીન વિવાદ શું છે? 16 જુલાઈએ જબલપુર બંધનું એલાન
બાલ ગાયત્રી મંદિરની જમીન (ઠાસરા નંબર 169) પર ગેરકાયદેસર રીતે મસ્જિદ બનાવવામાં આવી છે. હિન્દુ સંગઠનોએ આ મુદ્દે વહીવટ સામે મોરચો ખોલ્યો છે..
બાલ ગાયત્રી મંદિરની જમીન (ઠાસરા નંબર 169) પર ગેરકાયદેસર રીતે મસ્જિદ બનાવવામાં આવી છે. હિન્દુ સંગઠનોએ આ મુદ્દે વહીવટ સામે મોરચો ખોલ્યો છે..
જમ્મુ કાશ્મીરના પહેલગાંવમાં થયેલા આતંકી હુમલાના ઠેર ઠેર ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે ત્યારે ભરૂચમાં પણ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા શહેરના પાંચબત્તી વિસ્તારમાં ધરણા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું
વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ડો.ભીમરામ આંબેડકરની જન્મ જયંતિ તેમજ સામાજિક સમરસતા અભિયાન અંતર્ગત નગર સેવા સદનના સફાઈ કામદારોનો સન્માન સમારોહ યોજાયો
સનરાઇઝ ડુંગર નવનિર્મિત હનુમાનજી મંદિરના લોકાર્પણ કાર્યક્રમમાં પધારેલા વિશ્વ હિન્દુ પરિષદના કેન્દ્રીય મંત્રી ધર્મેદ્ર ભવાનીના વિવાદાસ્પદ નિવેદન બાબતે ભારતીય ટ્રાયબલ પાર્ટી દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અયોઘ્યાથી આવેલા પુજીત અક્ષત કળશ વિતરણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
નવરાત્રી મહોત્સવ દરમ્યાન થતી અનીતિઓ અને ટંકારિયા ગામમાં નવરાત્રીની ઉજવણીમાં વિધર્મીઓની ધમકી બાબતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.
વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા હરિયાણાના મેવાત પ્રાંતમાં શોભાયાત્રા ઉપર કરાયેલ હુમલાને લઈને વિરોધ કરીને પૂતળા દહન કરવામાં આવી રહ્યા છે.