અંકલેશ્વર : વિજયાદશમી નિમિત્તે ONGC કોલોની ખાતે રાવણ દહન સહિત રામલીલાનું ભવ્ય આયોજન કરાયું...
અંકલેશ્વર શહેરની ONGC કોલોની ખાતે રામલીલા સહિત રાવણ દહનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે....
અંકલેશ્વર શહેરની ONGC કોલોની ખાતે રામલીલા સહિત રાવણ દહનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે....
ભરૂચ પોલીસ હેડક્વાર્ટર ખાતે જિલ્લા પોલીસવાડા મયુર ચાવડાએ શસ્ત્ર પૂજન કરી જિલ્લાવાસીઓને દશેરા પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી.સનાતન પરંપરામાં વિજયાદશમી અથવા દશેરાનું ધાર્મિક મહત્વ ઘણું છે.
યુદ્ધમાં રામ-રાવણ અને હનુમાનજી સહીત 20થી વધું લોકોનું મંડળ પાત્રો ભજવે છે. શહેરમાં દશેરાના દીવસે રામ-રાવણના યુદ્ધ બાદ બજારો ખોલવામાં આવે છે
શસ્ત્ર પૂજાના પર્વની શરૂઆત રાજા-મહારાજાઓએ કરી હતી, જે આજ સુધી ચાલી આવી છે. દશેરાના દિવસે સંપૂર્ણ વિધિ-વિધાનથી શસ્ત્ર પૂજન કરવામાં આવે તો વરદાન પ્રાપ્ત થાય છે
આજરોજ વિજયાદશમીના પાવન અવસરે ભરૂચ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા ઠેર ઠેર શસ્ત્રોનું પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું,
શિરડીમાં સાઈબાબાની પુણ્યતિથિની ઉજવણી દર વર્ષે વિજયાદસમી એટલે કે, દશેરાના દિવસે ઉજવવામાં આવે છે.