વડોદરાવાસીઓ માટે જીવાદોરી સમાન આજવા સરોવરના જળનું પૂજન કરાયું, પાલિકાના સત્તાધીશો રહ્યા ઉપસ્થિત...
વડોદરાની જીવાદોરી સમાન આજવા સરોવર પર વર્ષોની પરંપરા મુજબ વડોદરા મહાનગરપાલિકા દ્વારા ભગવાન સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું.
વડોદરાની જીવાદોરી સમાન આજવા સરોવર પર વર્ષોની પરંપરા મુજબ વડોદરા મહાનગરપાલિકા દ્વારા ભગવાન સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું.
જિલ્લાના સુઇગામ તાલુકાના કોરેટી ગામમાં આવેલ ગામ તળાવના પાણીનો રંગ અચાનક ગુલાબી થઈને બદલાઈ જતા અનેક તર્કવિતર્ક સર્જાયા હતા.
ગોરવા વિસ્તારમાં પીવાના પાણીની લાઈનમાં ભંગાણ સર્જાયું હતું. જેના કારણે હજારો લીટર પીવાના પાણીનો વેડફાટ થતાં લોકોમાં પાલિકા પ્રત્યે આક્રોશ જોવા મળ્યો હતો.
કેન્દ્ર સરકારની સ્વામીત્વ યોજના હેઠળ ગામની મિલકતો અને જમીનનો ડ્રોન સર્વે કરવા આવેલી ટીમ સામે ગામની મહિલાઓએ પ્રચંડ વિરોધ ઉઠાવી "પાણી નહીં, તો સર્વે નહીં" માંગ ઉઠાવી હતી.
અગ્રવાલ સમાજ દ્વારા GIDC વિસ્તારમાં આવેલ એસ.ટી. બસ ડેપો ખાતે યાત્રીઓને વિનામુલ્યે પીવાનું ઠંડુ પાણી વિતરણ કરવામાં આવ્યું હતું.
હજારો અરજદારો અને ઉચ્ચ અધિકારીઓની અવરજવરથી સતત ધમધમતી વડોદરાની કુબેર ભવન કચેરીમાં પાણીના કકળાટ બાદ સફાઈનો અભાવ સામે આવ્યો છે.
જિલ્લામાં ગુહાઈ જળાશયમાંથી રોજનું બે સે.મી. પાણી પીવા માટે પાણી પુરવઠા વપરાશ કરે છે ત્યારે પીવાનું પાણી હવે માત્ર ૨૦ દિવસ ચાલે તેમ છે.
જિલ્લાના સોનગઢ તાલુકાના ડોસવાડા ખાતે આવેલ અંદાજે 100 વર્ષ જૂના ડોસવાડા ડેમમાં આજે અને ચોમાસાની સિઝન સુધી ચાલે એટલું પાણી છે