ભરૂચભરૂચ: આંગણવાડી બહેનોને BLOની કામગીરીમાંથી મુક્તિ આપવાની માંગ, આવેદનપત્ર પાઠવાયું ભરૂચ આંગણવાડીની બહેનોને બીએલઓની કામગીરીમાંથી મુક્તિ આપવાની માંગ સાથે નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું By Connect Gujarat Desk 04 Jul 2025Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત : આપ અને કોંગ્રેસ MLA દ્વારા DGVCL કચેરીમાં ભરતી પ્રક્રિયા મુદ્દે વિરોધ,રાજકીયક્ષેત્રે બન્યો ચર્ચાનો વિષય સુરતમાં DGVCLની પરીક્ષામાં થયેલા કથિત અન્યાય અને સ્માર્ટ મીટરના વિરોધમાં આમ આદમીના ધારાસભ્ય ચૈતર વસાવા અને કોંગ્રેસના MLA અનંત પટેલે ગઠબંધન કરીને વિરોધ પ્રદર્શન કર્યું છે. By Connect Gujarat Desk 04 Jul 2025Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતવલસાડ : જિલ્લા કોંગ્રેસનો આંતરિક વિવાદ ચરમસીમા પર પહોંચ્યો,કિશન પટેલની જિલ્લા પ્રમુખ તરીકેની વરણીનો ઉગ્ર વિરોધ વલસાડ જિલ્લા કોંગ્રેસમાં જિલ્લા પ્રમુખની નિમણૂકને લઈને આંતરિક વિખવાદ સર્જાયો છે. કિશન પટેલની જિલ્લા પ્રમુખ તરીકેની વરણી સામે સ્થાનિક કોંગ્રેસ કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો છે. By Connect Gujarat Desk 29 Jun 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: મિડ ડે મીલ કર્મચારી મહાસંઘનું સંમેલન યોજાયું, તા.2જી જુલાઈએ આંદોલનની જાહેરાત ભરૂચમાં અખિલ ભારતીય મિડ ડે મીલ કર્મચારી મહાસંઘના સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તા.2જી જુલાઈએ યોજાનાર આંદોલનની રણનીતિ ઘડવામાં આવી હતી By Connect Gujarat Desk 16 Jun 2025Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતઅમરેલી : મજૂરી કામ કરતા દંપતી વચ્ચે શંકાનો વિખવાદમાં પત્નીની હત્યા કરતો પતિ,પોલીસે કરી આરોપીની ધરપકડ અમરેલીના વાંકિયામાં પરપ્રાંતિય મજૂરી કામ કરતા પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી હતી.પોલીસે હત્યાનો ગુન્હો નોંધી આરોપી પતિની ધરપકડ કરી હતી By Connect Gujarat Desk 08 Jun 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર: S.T.બસ ડેપોમાં ફરજ બજાવતા કર્મચારીઓ માટે મેડિકલ ચેકઅપ કેમ્પનું કરાયુ આયોજન ગુજરાત રાજ્ય માર્ગ અને પરિવહન નિગમના ડેપોમાં ફરજ બજાવતા કર્મચારીઓનું આરોગ્ય સારું રહે તે માટે તબક્કાવાર તેઓના આરોગ્યની ચકાસણી કરવામાં આવે છે By Connect Gujarat Desk 23 May 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર-ભરૂચ I.T.એસો. ના નવા હોદ્દેદારોનો શપથગ્રહણ સમારોહ યોજાયો ! અંકલેશ્વર ભરૂચમાં છેલ્લા ઘણા સમયથી આઇ.ટી. એસોસિએશન કાર્યરત છે ત્યારે આ એસોસિએશનના વર્ષ 2025- 27ની નવી ટીમની જાહેરાત કરવામાં આવી છે By Connect Gujarat Desk 23 May 2025Share Twitter Share Whatsapp LinkedIn
દેશ૧ મે ના રોજ કેમ ઉજવવામાં આવે છે કામદાર દિવસ ! કામદાર દિવસ, વિશ્વભરના કામદારોના સંઘર્ષો અને વિજયોને માન આપે છે. તે વાજબી વેતન, સલામત કાર્યસ્થળો અને શ્રમમાં ગૌરવ માટેની લડાઈની યાદ અપાવે છે. By Connect Gujarat Desk 01 May 2025Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય,આકરી ગરમીમાં શ્રમિકો પાસે બપોરે 1થી 4 સુધી કામ નહીં કરાવી શકાય રાજ્ય સરકારે શ્રમિકોને લઈને મહત્વનો નિર્ણય લીધો છે. શ્રમ આયોગની કચેરીએ ભારે ગરમીને કારણે શ્રમિકો પાસે બપોરના સમયગાળામાં કામ નહીં કરાવવાનો આદેશ આપ્યો By Connect Gujarat Desk 11 Apr 2025Share Twitter Share Whatsapp LinkedIn