અંકલેશ્વર: પાનોલીની GRP કંપનીમાં ઉમરવાડા ગામના કામદારનું રહસ્યમય સંજોગોમાં મોત, પોલીસે વધુ તપાસ હાથ ધરી
અંકલેશ્વરની પાનોલી જીઆઇડીસીમાં આવેલી જીઆરપી લિમિટેડ કંપનીમાં ઉમરવાડા ગામના એક કામદારનું મોત થતા ઉગ્ર પરિસ્થિતિ સર્જાઈ હતી.
અંકલેશ્વરની પાનોલી જીઆઇડીસીમાં આવેલી જીઆરપી લિમિટેડ કંપનીમાં ઉમરવાડા ગામના એક કામદારનું મોત થતા ઉગ્ર પરિસ્થિતિ સર્જાઈ હતી.
એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત ગણાતી અંકલેશ્વર ઈન્ડસ્ટ્રિયલ એસ્ટેટ સહિત પાનોલી અમે ઝઘડિયા જીઆઇડીસીમાં હાલ કામદારોની ભારે અછત સર્જાઈ છે.
છોટાઉદેપુર જિલ્લાના એક માત્ર ડોલોમાઈટ ઉદ્યોગ જેને ઇન્વર્મેન્ટ સર્ટિફિકેટ આપવામાં ન આવતા બંધ થયો છે.જેના કારણે ડોલોમાઈટ પથ્થરના પાવડર સાથે જોડાયેલા રંગોળીના ઉદ્યોગ પર પણ સીધી અસર પડી છે.
શારદા ભવન ટાઉન હોલ ખાતે ગાંધીજયંતી નિમિત્તે ત્રણ વોર્ડમાં શ્રેષ્ઠ સફાઈ બદલ સુપરવાઈઝરનું સન્માન અને સફાઈ અભિયાનમાં યોગદાન આપનાર શૈક્ષણિક અને સામાજિક સંસ્થાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
અંકલેશ્વર શહેર એસટી ડેપો ખાતે મહાત્મા ગાંધીજી જન્મ જયંતી નિમિત્તે સ્વચ્છતા હી સેવા અંતર્ગત સફાઈ ઝુંબેશ અને સફાઈ કર્મીઓના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું
અંકલેશ્વરના શારદા ભવન ખાતે ONGC અને કાકા બા હોસ્પિટલના સહયોગથી સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સ્વાચ્છોત્સવ નિમિત્તે નગર પાલિકાના કર્મચારીઓ માટે વિનામૂલ્યે હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો હતો.
ભરૂચના વાલિયા તાલુકાના ડુંગરી ગામ પાસે આવેલ એપકોટેક્ષ કંપનીના કોન્ટ્રાકટ હેઠળના કામદારોને છુટા કરવા મુદ્દે અન્ય કામદારો વિરોધ નોંધાવ્યો હતો.
કોંગ્રેસના સંગઠન સૃજન અભિયાન અંતર્ગત જુનાગઢના પ્રેરણાધામ ખાતે કોંગ્રેસ દ્વારા આયોજિત પ્રશિક્ષણ શિબિરનું ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની અધ્યક્ષતામાં સમાપન કરવામાં આવ્યું હતું.