ભરૂચ : આચાર્યજી શ્રી મહાપ્રભુજી બેઠક ખાતે લાભપંચમના દિને અન્નકૂટ દર્શનનો લ્હાવો લેતા વૈષ્ણવો
ભરૂચ સ્થિત આચાર્યજી શ્રી મહાપ્રભુજીની બેઠક ખાતે કારતક સુદ પાંચમ એટલે કે લાભ પાંચમના પર્વ નિમિત્તે અન્નકૂટ દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચ સ્થિત આચાર્યજી શ્રી મહાપ્રભુજીની બેઠક ખાતે કારતક સુદ પાંચમ એટલે કે લાભ પાંચમના પર્વ નિમિત્તે અન્નકૂટ દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચ અને અંકલેશ્વરના ઔદ્યોગિક તેમજ વ્યાપારી બજારોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો. વેપારીઓએ શાસ્ત્રોક્ત વિધિ મુજબ પૂજા-અર્ચના કરીને નવા વર્ષના વ્યાપારના શ્રીગણેશ કર્યા.
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર ખાતે દિવાળીના પવન અવસર નિમિત્તે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું.
દેવભૂમિ દ્વારકા સ્થિત જગત મંદિર ખાતે દિવાળીના તહેવારોમાં નવા વર્ષનો પ્રારંભ કરવા તેમજ ભગવાન દ્વારકાધીશના દર્શન માટે શ્રદ્ધાળુઓનો જનસાગર ઉમટ્યો છે.
સાબરકાંઠાના વડાલી ગામના લોકો કાળી ચૌદશને સ્મશાનમાં બાળકો સાથે જઈને ઉજવે છે. અને સ્મશાનમાં દીવડાઓથી શણગારીને શંકર ભગવાનની આરતી ઉતારી કાળી ચૌદશની ઉજવણી કરવામાં આવે છે.
સુરેન્દ્રનગર જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા ખાતે દિવાળીના પર્વમાં માઁ ચામુંડાના દર્શન અર્થે ખુબ મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે
ભરૂચ જિલ્લા પંચાયતની 15મા નાણાપંચની ગ્રાન્ટ હેઠળ ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ પવિત્ર રામ જાનકી મંદિર ખાતે શ્રદ્ધાળુઓને શુદ્ધ અને ઠંડુ પીવાનું પાણી મળી રહે તે હેતુથી આરો પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવ્યો હતો.
રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મૂ આજરોજ દેવભૂમિ દ્વારકા ખાતે પધાર્યા હતા. રાષ્ટ્રપતિએ દ્વારકા ખાતે ભગવાન દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝૂકાવી દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
રાજ્યમાંથી આજરોજ ગંભીર અકસ્માતની અલગ અલગ ઘટનાઓ સામે આવી છે. પાવાગઢ ખાતે મહાકાળી માતાના દર્શન માટે જતાં માતા-પુત્રનું દાહોદના લીમખેડા નજીક એસટી. બસની ટક્કરે મોત નીપજ્યું હતું.