ભરૂચ ભરૂચ : શ્રી રામજાનકી આશ્રમ-ઝાડેશ્વર ખાતે ગૌ પૂજન કરી માતૃ-પિતૃ દિવસની વિશેષ ઉજવણી કરાય... ભારતનું યુવાધન દેશની ભવ્ય સનાતન સંસ્કૃતિથી વિમુખ થઇ રહી છે, ત્યારે તેઓમાં બાલ્યાવસ્થાથી જ ઉત્તમ સંસ્કારોનું સિંચન થાય તેવા હેતુથી માતૃ-પિતૃ પૂજન દિવસની ઉજવણી કરવામાં આવે છે. By Connect Gujarat Desk 14 Feb 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ ગાયત્રી મંદિર ખાતે સવા લાખ દીવડા અને આતશબાજી સાથે નર્મદા જયંતિની ભવ્ય ઉજવણી ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ ગાયત્રી મંદિર ખાતે ભવ્ય આતાશબાજી અને સવા લાખ દીવડાની મહાઆરતી સાથે 27મી નર્મદા જયંતીની ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. By Connect Gujarat Desk 05 Feb 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: ઝાડેશ્વરના શ્રી ચામુંડા માતાજી મંદિરથી શ્રીપાદ સોસાયટી સુધીના બિસ્માર રોડ બાબતે કરાઈ રજૂઆત ભરૂચના ઝાડેશ્વર ખાતેના શ્રી ચામુંડા માતાજીના મંદિરથી શ્રીપાદ સોસાયટી સુધીના બિસ્માર રોડ મુદ્દે સ્થાનિક રહીશો દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી રજુઆત કરવામાં આવી હતી. By Connect Gujarat Desk 09 Jan 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: ઝાડેશ્વર ચોકડીથી તવરા સુધીનો માર્ગ અતિ બિસ્માર હાલતમાં ભરૂચમાં શુકલતીર્થના ભાતીગળ મેળા પહેલા પણ ઝાડેશ્વર ચોકડીથી તવરા સુધીનો ચાર કી.મી.નો માર્ગ બિસ્માર હોવાથી વાહનચાલકો હાલાકી ભોગવી રહ્યા છે. By Connect Gujarat Desk 10 Nov 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ:ઝાડેશ્વરના નર્મદા પાર્ક ઓવારા પર છઠ્ઠ મહોત્સવની કરાઈ ઉજવણી,છઠ્ઠવ્રતીઓએ સૂર્ય દેવને અર્ધ્ય કર્યું અર્પણ ભરૂચના ઝાડેશ્વર ખાતે નિલકંઠેશ્વર મંદિર પાસેના નર્મદા પાર્ક ઓવારા પર દિનકર સેવા સમિતિના નેજા હેઠળ ઉત્તર ભારતીયોના પવિત્ર પર્વ છઠ્ઠ પુજાનું આયોજન કરવામાં આવ્યું છે. By Connect Gujarat Desk 07 Nov 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : લિટલ મિરાકલ પ્રિ સ્કૂલ-ઝાડેશ્વર ખાતે યોજાયો શાળાનો વાર્ષિક સાંસ્કૃતિક ઉત્સવ… ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તાર સ્થિત લિટલ મિરાકલ પ્રિ સ્કૂલ ખાતે વાર્ષિક સાંસ્કૃતિક ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. By Connect Gujarat 04 Mar 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શન ભરૂચ : નર્મદા જયંતિ મહોત્સવ અંતર્ગત ઝાડેશ્વર વિશ્વ ગાયત્રી મંદિરે 51 કુંડી ગાયત્રી મહાયાગ યોજાયો... ભરૂચના ઝાડેશ્વર વિશ્વ ગાયત્રી મંદિર અલખધામ ખાતે માઁ નર્મદાજીના 26મા નર્મદા જયંતિ મહોત્સવની ઉજવણી ચાલી રહી છે. By Connect Gujarat 15 Feb 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ભરૂચ : ઝાડેશ્વરની આદિવાસી વિધવા મહિલાનું મકાન સીલ કરાતા MLA ચૈતર વસાવા પીડિત પરિવારની મુલાકાતે... By Connect Gujarat 09 Feb 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : શ્રી સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા 17મો સમૂહ યજ્ઞોપવિત સંસ્કાર યોજાયો, બ્રહ્મબટુકોએ જનોઈ ધારણ કરી... હિન્દુ ધર્મમાં 16 સંસ્કારોનું ખૂબ જ મહત્વ માનવામાં આવે છે, તેમાંથી એક છે, યજ્ઞોપવિત સંસ્કાર. કે જેને ઉપનયન સંસ્કાર પણ કહેવાય છે By Connect Gujarat 11 Feb 2023 Share Twitter Share Whatsapp LinkedIn