ભરૂચ: ઝાડેશ્વર ચોકડીથી તવરા સુધીનો માર્ગ અતિ બિસ્માર હાલતમાં
ભરૂચમાં શુકલતીર્થના ભાતીગળ મેળા પહેલા પણ ઝાડેશ્વર ચોકડીથી તવરા સુધીનો ચાર કી.મી.નો માર્ગ બિસ્માર હોવાથી વાહનચાલકો હાલાકી ભોગવી રહ્યા છે.
ભરૂચમાં શુકલતીર્થના ભાતીગળ મેળા પહેલા પણ ઝાડેશ્વર ચોકડીથી તવરા સુધીનો ચાર કી.મી.નો માર્ગ બિસ્માર હોવાથી વાહનચાલકો હાલાકી ભોગવી રહ્યા છે.
ભરૂચના ઝાડેશ્વર ખાતે નિલકંઠેશ્વર મંદિર પાસેના નર્મદા પાર્ક ઓવારા પર દિનકર સેવા સમિતિના નેજા હેઠળ ઉત્તર ભારતીયોના પવિત્ર પર્વ છઠ્ઠ પુજાનું આયોજન કરવામાં આવ્યું છે.
ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તાર સ્થિત લિટલ મિરાકલ પ્રિ સ્કૂલ ખાતે વાર્ષિક સાંસ્કૃતિક ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચના ઝાડેશ્વર વિશ્વ ગાયત્રી મંદિર અલખધામ ખાતે માઁ નર્મદાજીના 26મા નર્મદા જયંતિ મહોત્સવની ઉજવણી ચાલી રહી છે.
હિન્દુ ધર્મમાં 16 સંસ્કારોનું ખૂબ જ મહત્વ માનવામાં આવે છે, તેમાંથી એક છે, યજ્ઞોપવિત સંસ્કાર. કે જેને ઉપનયન સંસ્કાર પણ કહેવાય છે
ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તાર સ્થિત પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી.