અંકલેશ્વર : નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા દબાણકારો પર બોલાવાઇ તવાઈ,મેગા ડિમોલેશનને પગલે દબાણકર્તાઓમાં ફફડાટ
અંકલેશ્વર નેશનલ હાઈવેને અડીને આવેલા અને આગની ઘટનાઓથી કુખ્યાત નોબલ માર્કેટમાં કરવામાં આવેલા દબાણો હાઇવે ઓથોરિટી દ્વારા દૂર કરવામાં આવ્યા હતા,
અંકલેશ્વર નેશનલ હાઈવેને અડીને આવેલા અને આગની ઘટનાઓથી કુખ્યાત નોબલ માર્કેટમાં કરવામાં આવેલા દબાણો હાઇવે ઓથોરિટી દ્વારા દૂર કરવામાં આવ્યા હતા,
અંકલેશ્વરમાં સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે તલવાર વડે કેક કાપતો યુવાનો વિડીયો વાયરલ થવાના મામલામાં પોલીસે યુવાનની જાહેરનામા ભાંગના ગુના હેઠળ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
અંકલેશ્વરના ગડખોલ ગામના અવધૂત નગરમાંથી ચોરી થયેલ મોબાઈલ સાથે બી ડીવીઝન પોલીસે 2 સગીર સહિત 3 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
ભરૂચ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે સંબંધે કલેકટર દ્વારા વિવિધ જાહેરનામા બહાર પાડવામાં આવ્યા છે.જે અંતર્ગત ભરૂચ સ્પેશ્યલ
અંકલેશ્વર જી.આઇ.ડી.સી પોલીસે ભડકોદરા ગ્રામ પંચાયત પાસે ભંગારીયાઓના લાયસન્સ, જમીનની માલિકી, દબાણ અને ફાયર સેફ્ટી સહિતની વિગતો માંગી હતી.
અંકલેશ્વર તાલુકાના બાકરોલ ગામની સીમમાં શેરડીના ખેતરમાંથી માનવ કંકાલ મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.આ મામલે પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે.
અંકલેશ્વરમાં આમલાખાડીમાં કોઈ તત્વો દ્વારા ઢગલાબંધ માછલીના બિયારણ ભરેલા કોથળા ત્યજી દેવામાં આવ્યા હતા.જેના કારણે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડની