અમદાવાદ : શહીદોના પરિવારને રૂ. 1 કરોડ સહાય રકમ આપવાની માંગ સાથે માજી સૈનિકોનું વિરોધ પ્રદર્શન
આગામી દિવસોમાં માજી સૈનિકોની સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો હડતાળ સહિતના ધરણાં કાર્યક્રમો આપવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.
આગામી દિવસોમાં માજી સૈનિકોની સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો હડતાળ સહિતના ધરણાં કાર્યક્રમો આપવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.
કોર્પોરેશન દ્વારા પ્રિ-મોન્સૂન કામગીરીના નામે ખોદકામ કરવામાં આવે છે, ત્યારે ગોતા વંદે માતરમ પર છેલ્લા 8 મહિનાથી બન્ને તરફના રોડને ડ્રેનેજ લાઈન નખાવા માટે ખોદકામ કરવામાં આવ્યા છે
લખવાના ચોપડામાં પણ આ વખતે એટલો જ ભાવ વધારો જોવા મળતા નાના વેપારીઓ ધંધો પડી ભાંગ્યો છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત અમદાવાદ જનમાર્ગ લિમિટેડ દ્વારા શહેરના તમામ BRTS રૂટનો સર્વે કરવામાં આવ્યો હતો.
‘માટી બચાવો’ના અભિયાન હેઠળ સદગુરુ 100 દિવસની 30 હજાર કિલોમીટરની બાઇક યાત્રા પર નીકળ્યા છે
એસઓજી પોલીસે સલમાન ઉર્ફે શાહરૂખ શેખ અને રૂસ્તમ અલી હાશ્મી નામના 2 ઇસમોની ધરપકડ કરી છે. આ બન્ને આરોપીને એસઓજીએ 477 નંગ કફ શિરપની બોટલો સાથે ઝડપી પાડ્યા છે.
ગેરકાયદેસર રીતે કોડિન કન્ટેન્ટ ધરાવતી સીરપને ડોક્ટરની પરમીશન વગર જ ગેરકાયદેસર રીતે વેચતા હતા.