Connect Gujarat

You Searched For "ગણેશ વિસર્જન"

અંકલેશ્વર: કુત્રિમ કુંડમાં શ્રી ગણેશમી પ્રતિમાનું કરાયું હતું વિસર્જન,શ્રીજીને ખંડિત જોતાં આસ્થાને ઠેસ

6 Oct 2023 6:47 AM GMT
વિસર્જન બાદ મૂર્તિઓનો સન્માનપૂર્વક નિકાલ કરાશે તેવી ખાતરી આપી હતી

ભરૂચ : કૃત્રિમ કુંડમાં વિસર્જન કરાયેલ શ્રીજીની 2,073 પ્રતિમાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવા તંત્રની કવાયત...

29 Sep 2023 12:37 PM GMT
શહેરના ગાયત્રી મંદિર નજીક 771 જે બી મોદી પાર્ક નજીક 734 અને નારાયણનગર બંગ્લોઝ નજીકના જળકુંડમાં 568 મૂર્તિઓનું વિસર્જન કવામાં આવ્યું

વડોદરા : ગણેશ વિસર્જન યાત્રા વેળા મંજુસરમાં 2 જૂથ વચ્ચે બબાલ, 5 લોકોની અટકાયત...

29 Sep 2023 10:43 AM GMT
ગણપતિની વિસર્જન યાત્રા પર પથ્થરમારો થતાં ભારે દોડધામના દ્રશ્યો સર્જાયા હતા. તો બીજી તરફ, આક્રોશના પગલે મંજુસર ગ્રામ પંચાયત પાસે ચોકમાં ગ્રામજનોએ...

ગણેશ વિસર્જનમાં બે જીંદગી ડૂબી! પ્રાંતિજ સાબરમતી નદીમાં ગણેશ વિસર્જન દરમિયાન 2 યુવાનોને કાળ ભરખી ગયો

28 Sep 2023 11:48 AM GMT
મૃતક રાવળ જગદીશ મેલાભાઇને બે દિકરીઓ તથા બે દિકરાઓઓએ પિતાની છત્રછાયા ગુમાવી

અંકલેશ્વર: તંત્ર અને ગણેશ આયોજકો વચ્ચે બેઠક યોજાય, નર્મદા નદીમાં વિસર્જનની માંગ સાથે આયોજકોનો વોકઆઉટ

25 Sep 2023 11:04 AM GMT
અંકલેશ્વરના ગણેશ આયોજકોએ નર્મદા નદીમાં જ વિસર્જનની જીદ પકડી વોક આઉટ કર્યું હતું

અંકલેશ્વર : નર્મદા નદીમાં શ્રીજી પ્રતિમાના વિસર્જનની મંજૂરી માટે ગણેશ મંડળોનું તંત્રને આવેદન પત્ર...

5 Sep 2023 1:08 PM GMT
ગણેશ મહોત્સવમાં કુત્રિમ કુંડના બદલે નર્મદા નદીના પવિત્ર જળમાં શ્રીજી પ્રતિમાઓના વિસર્જન કરવાની મંજૂરી આપવામાં આવે તે માટે આવેદન પત્ર આપવામાં આવ્યું

અમદાવાદ : કૃત્રિમ કુંડ ખાતે શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન, ભક્તોએ આપી ભાવભીની વિદાય...

9 Sep 2022 10:25 AM GMT
ભાદરવા મહિનાની સુદ પક્ષની ચૌદશ તિથિ છે, જેને અનંત ચૌદશ કહેવામાં આવે છે. આ તિથિએ ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવે છે

ભરૂચ અંકલેશ્વરમાં ભાલચંદ્રને ભાવભીની વિદાય, કુત્રિમ કુંડમાં સર્જનહારનું કરાયું "વિસર્જન"

9 Sep 2022 9:18 AM GMT
ભરૂચ અને અંકલેશ્વર મળી કુલ 8 કુત્રિમ તળાવનું નિર્માણ કરવામાં આવ્યું હતું જેમાં શ્રીજીની પ્રતિમાઓ વિસર્જિત કરવામાં આવી હતી.

ભરૂચ: ગણેશ વિસર્જન માટે પોલીસ તંત્ર સજ્જ, 1800થી પોલીસકર્મીઓ રહેશે ખડેપગે તૈનાત

8 Sep 2022 11:40 AM GMT
વિઘ્નહર્તાની વિસર્જન યાત્રા નિર્વિઘ્ને પાર પડે તે માટે જિલ્લા પોલીસ તંત્ર પોલીસ વડાની આગેવાનીમાં કટિબદ્ધ બન્યું છે