કેનેડાનો નવો PR પ્લાન: 2026થી ભારતીયો અને H-1B ધારકોને મોટી તક
કેનેડાનો હેતુ એવા લોકોને પ્રાથમિકતા આપવાનો છે, જે હાલમાં અભ્યાસ, નોકરી અથવા અસ્થાયી વિઝા પર કેનેડામાં જ વસવાટ કરી રહ્યા છે અને સ્થાનિક અર્થતંત્રમાં યોગદાન આપી રહ્યા છે.
કેનેડાનો હેતુ એવા લોકોને પ્રાથમિકતા આપવાનો છે, જે હાલમાં અભ્યાસ, નોકરી અથવા અસ્થાયી વિઝા પર કેનેડામાં જ વસવાટ કરી રહ્યા છે અને સ્થાનિક અર્થતંત્રમાં યોગદાન આપી રહ્યા છે.
રિપોર્ટ મુજબ, રસીકરણના વધેલા પ્રયોગ અને દવાઓથી સંચાલિત સારવારના કારણે 2024માં અંદાજિત 17 કરોડ કેસ અને આશરે 10 લાખ સંભવિત મોત ટાળી શકાયા છે.
તાજેતરમાં જાહેર કરાયેલા નવા આદેશ મુજબ હવે H1-B વિઝા માટે અરજી કરતી વખતે ઉમેદવારોને વધુ વિગતવાર અને વિસ્તૃત તપાસમાંથી પસાર થવું પડશે.....
પુતિનનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ભારત અને રશિયા બંને અમેરિકાના ટેરિફો અને વિવિધ આંતરરાષ્ટ્રીય દબાણોના પડકારનો સામનો કરી રહ્યા છે.
બાંગ્લાદેશ આર્મીના નિવૃત્ત બ્રિગેડિયર જનરલ અબ્દુલ્લાહિલ અમાંન આઝમીએ એક ઓનલાઈન ચર્ચા દરમિયાન ભારત વિરુદ્ધ અત્યંત ઉગ્ર અને આક્રમક ભાષા વાપરી હતી.
આ દિશામાં થાઇલેન્ડે ભારતને ખાસ સમર્થનની વિનંતી કરી છે, કારણ કે ભારત 2026માં BRICSની અધ્યક્ષતા સંભાળશે અને જૂથમાં તેનું પ્રભાવશાળી સ્થાન છે.
ડેપ્યુટી કમિશનર દ્વારા જાહેર કરાયેલા આદેશ અનુસાર હથિયાર, લાકડી, ગુલેલ, પેટ્રોલ બોમ્બ, વિસ્ફોટકો, લાઉડસ્પીકર અને પોલીસ બેરિકેડિંગ હટાવવાના પ્રયાસો પર પણ કડક રોક લાગી છે