નવસારી: ભાજપનો સ્નેહમિલન સમારોહ યોજાયો,CR પાટીલ રહ્યા ઉપસ્થિત

નવસારી જિલ્લા ભારતીય જાણતા પાર્ટી દ્વારા સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું

Update: 2023-12-03 10:31 GMT

નવસારી જિલ્લા ભારતીય જાણતા પાર્ટી દ્વારા સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

દેશની ચાર રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં ત્રણ રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીએ પોતાની જીત દાખલ કરી છે જેને લઇને ગુજરાત ભારતીય જનતા પાર્ટીમાં પણ ઉત્સાહનું છે નવસારી જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના નૂતન વર્ષ સ્નેહમિલન કાર્યક્રમમાં સાંસદ સી.આર પાર્ટીલે હાજરી આપી હતી.\સ્નેહ મિલન કાર્યક્રમમાં સમગ્ર જિલ્લામાંથી કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.સ્નેહમિલન કાર્યક્રમમાં રાજ્યના નાણામંત્રી સહિત જિલ્લાના હોદ્દેદારો ખાસ ઉપસ્થિત રહ્યા હતા નવસારી ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં આવનારી લોકસભાની ચૂંટણીને લઈને સીઆર પાર્ટીને 26 માંથી 26 બેઠકો જીતવાનો સંકલ્પ કર્યો હતો.

Tags:    

Similar News