ભરૂચ: ઝાડેશ્વર ગામે કરુણા એમ્બ્યુલન્સની ટીમ દ્વારા અકસ્માતગ્રસ્ત શ્વાનને સારવાર અપાય
શહેરમાં ૧૯૬૨ હેલ્પલાઇનની એમ્બ્યુલન્સમાં ફરજ બજાવતા ડો.નીરવ પશુઓ કે જાનવરો બીમાર પડે ત્યારે ખૂબ સરાહનીય તબીબી સેવા આપી નવજીવન આપે છે
BY Connect Gujarat14 May 2022 11:18 AM GMT

X
Connect Gujarat14 May 2022 11:18 AM GMT
ગામ સુથાર ફળિયા પાસે કરુણા એમ્બ્યુલન્સની ટીમ દ્વારા અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થઈ શ્વાનને તત્કાલ સારવાર આપવામાં આવી.
ભરૂચ શહેરમાં ૧૯૬૨ હેલ્પલાઇનની એમ્બ્યુલન્સમાં ફરજ બજાવતા ડો.નીરવ પશુઓ કે જાનવરો બીમાર પડે ત્યારે ખૂબ સરાહનીય તબીબી સેવા આપી નવજીવન આપે છે જેના ઘણા કિસ્સા ભરૂચ શહેરમાં જોવા મળ્યા છે ત્યારે એવો એક કિસ્સો આજે સુથાર ફળિયા પાસે જોવા મળ્યો જેમાં જીજ્ઞેશભાઈ નામના વ્યકિત દ્વારા શ્વાનને તત્કાલ સારવાર માટે ફોન આવતા કરુણા એમ્બ્યુલન્સના ડો.નીરવ તેમના સ્ટાફ સાથે ત્યાં પહોંચી ગયા હતા.શ્વાનને તપાસ કરતા જાણવા મળ્યું કે શ્વાનને પેટના ભાગે મોટો ચીરો પડી ગયો હતો અને એક પગ પણ ભાગી ગયેલો હતો શ્વાનને બચાવવા અને પીડા મુક્ત કરવા 2 કલાકની મહેનતથી પેટ પર પડી ગયેલા ઘાને ટાંકા મારીને અને ભાગી ગયેલા પગને પ્લાસ્ટર કરીને યોગ્ય સારવાર આપી હતી .
Next Story
ભરૂચ : નર્મદા મૈયા બ્રિજના છેડે ત્રિપલ અકસ્માત, 3 વાહનો એકબીજા સાથે...
5 May 2022 4:27 PM GMTભાવનગર :મહિલા પીએસઆઈ સાથે બનેલ દુષ્કર્મ કેસમાં અનેક ચોકાવનારા ખુલાસા...
3 April 2022 4:59 PM GMTભરૂચ : રાજ્યભરનો પ્રથમ કિસ્સો, શહેરની એક મહિલા કે જેણે વૈજ્ઞાનિક...
8 May 2022 12:38 PM GMTભરૂચ: હાંસોટના અલવા ગામ નજીક બ્યુટી પાર્લર સંચાલિકાની કારને નડ્યો...
17 May 2022 5:19 AM GMTઆણંદ : ખંભાતમાં રામનવમીની શોભાયાત્રા પર પથ્થરમારો, જૂથ અથડામણમાં 1...
10 April 2022 3:17 PM GMT
દિલ્હી મુંબઈ કરતા અમદાવાદમાં પ્રદૂષણ વધારે, AQI 300ને પાર થયો
19 May 2022 8:19 AM GMTછોટાઉદેપુર : સરકારની યોજનાનુ છડેચોક ઉલ્લંઘન, સરકારી પરિસરોની બહાર જ...
19 May 2022 7:38 AM GMTહાર્દિક પટેલ સામે નરેશ પટેલને ઉભા કરશે કોંગ્રેસ પ્રભારી, નરેશ પટેલ...
19 May 2022 7:31 AM GMTહાર્દિકનું ભાજપમાં જોડાવાનું લગભગ નક્કી,આવતા અઠવાડીએ થઈ શકે છે મેગા શો ...
19 May 2022 7:25 AM GMTભાવનગર: ૨૬૫ સખીમંડલ જૂથને એક એક લાખની સહાય,જિ. પંચાયત ખાતે લોન વિતરણ...
19 May 2022 6:56 AM GMT