• ગુજરાત
    • સુરત
    • ભરૂચ
    • વડોદરા
  • દેશ
  • દુનિયા
  • મનોરંજન
  • શિક્ષણ
  • સ્પોર્ટ્સ
  • લાઈફસ્ટાઇલ
    • ફેશન
    • ટ્રાવેલ
    • આરોગ્ય
    • વાનગીઓ
  • અન્ય
    • બ્લોગ
    • ધર્મ દર્શન
    • બિઝનેસ
    • ટેકનોલોજી
  • English
  • ગુજરાત
    • સુરત
    • ભરૂચ
    • વડોદરા
  • દેશ
  • દુનિયા
  • મનોરંજન
  • શિક્ષણ
  • સ્પોર્ટ્સ
  • લાઈફસ્ટાઇલ
    • ફેશન
    • ટ્રાવેલ
    • આરોગ્ય
    • વાનગીઓ
  • અન્ય
    • બ્લોગ
    • ધર્મ દર્શન
    • બિઝનેસ
    • ટેકનોલોજી
  • English
Authors

Powered by

1 એપ્રિલથી PF ખાતા પર લાગશે ટેક્સ, વાંચો શું છે નવો નિયમ

નોકરિયાતો માટે એક મહત્વની ખબર આવી રહી છે. હવે પીએફ અકાઉન્ટમાં વધારે પૈસા રાખવા મોંઘા પડશે.

author-image
By Connect Gujarat 20 Feb 2022 in બિઝનેસ સમાચાર
New Update

નોકરિયાતો માટે એક મહત્વની ખબર આવી રહી છે. હવે પીએફ અકાઉન્ટમાં વધારે પૈસા રાખવા મોંઘા પડશે. ઈનકમ ટેક્સ વિભાગ ખાતામાં જરૂરિયાત કરતા વધારે રકમ પર ટેક્સ વસૂલવા જઈ રહ્યું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં પ્રાઈવેટ નોકરી કરતા પીએફ ખાતાામં 2.5 લાખ સુધીના ટેક્સ ફ્રી યોગદાનનું કૈપ લગાવ્યું હતું. ત્યાર બાદ સરકારી કર્મ્ચારી પર જનરલ પ્રોવિડેંટ ફંડમાં ટેક્સ ફ્રીની મર્યાદા લાગૂ કરી દેવામાં આવશે. આ મર્યાદા પાંચ લાખ રુપિયા વાર્ષિક છે.

આ કાપ 1 એપ્રિલ 2022થી શરૂ થઈ જશે. નવા આદેશ મુજબ પાંચ લાખ રૂપિયાથી ઉપર જીપીએફ કપાવતા સરકારી કર્મચારીઓના વ્યાજ પર ટેક્સ લાગશે. સરકારે ઈન્કમ ટેક્સ 25 સંશોધન નિયમ 2021 લાગૂ કરી દીધો છે. તેનાથી જીપીએફમાં વધારે ટ્ક્સ મફત યોગદાનની મર્યાદા પાંચ લાખ લાગૂ થઈ ગઈ છે. જો તેના પર કર્મચારીએ કાપ મુકાવ્યો હતો, વ્યાજ ઈન્કમ માનવામાં આવશે. સરકારે બજેટ 2021માં ટેક્સ ફ્રી વ્યાજ ઈન્કમનો ફાયદો ઉઠાવતા ટેક્સ ફ્રી વાર્ષિક પીએફ યોગદાનને 2.5 લાખ રૂપિયા સુધી મર્યાદિત કરી દીધું હતું. પણ બાદમાં મર્યાદા વધારીને તેને પાંચ લાખ કરી દેવામાં આવી છે. આ મર્યાદા એ કર્મચારીઓ માટે હતી, જેમને નિયોક્તા યોગદાન નથી કરતા. તેનાથી સરકારી કર્મચારીઓને લાભ મળ્યો.

#Connect Gujarat #Business #EPFO #1st April #Beyond Just News #new rule #Tex #PF #PF account #advantage of tax-free interest income
Related Articles
aa બિઝનેસ logo logo
LIVE

શેરબજાર ઘટાડા સાથે ખુલ્યા, સેન્સેક્સ અને નિફ્ટી ડાઉન

ભારત-અમેરિકા વેપાર કરાર સંબંધિત અનિશ્ચિતતા અને વિદેશી મૂડીના સતત ઉપાડ વચ્ચે મંગળવારે બેન્ચમાર્ક સ્ટોક સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટીમાં ઘટાડો થયો. બિઝનેસ | સમાચાર

By Connect Gujarat Desk Jul 29 2025
GOLD RATES બિઝનેસ logo logo
LIVE

ઘટી રહ્યો સોનાનો ભાવ, જાણો આજની 22 અને 24 કેરેટની કિંમત

29 જુલાઈએ બજાર ખુલતાની સાથે જ સોનાના ભાવ સ્થિર નોંધાયા હતા. જ્યારે ચાંદીના ભાવ પણ સ્થિર છે. આવી સ્થિતિમાં, જાણીએ આજે સોનાનો ભાવ કેટલો છે. બિઝનેસ | સમાચાર

By Connect Gujarat Desk Jul 29 2025
aa બિઝનેસ logo logo
LIVE

લાલ નિશાનમાં ખૂલ્યું શેર બજાર, સેન્સેક્સ અને નિફ્ટીમાં ઘટાડો

ભારતીય શેર બજાર આજે 28 જુલાઈ 2025એ ઘટાડા સાથે શરૂઆત થઈ. આજે બંને મુખ્ય બીએસઈ સેન્સેક્સ અને એનએસઈ નિફ્ટી બંને લાલ રંગના નિશાન પર ખૂલ્યું હતું. બિઝનેસ | સમાચાર

By Connect Gujarat Desk Jul 28 2025
share low બિઝનેસ logo logo
LIVE

આજે માર્કેટ લાલ નિશાનમાં ખૂલ્યું, સેન્સેક્સ અને નિફ્ટીમાં ઘટાડો

બજાજ ફાઇનાન્સ અને વિદેશી મૂડીના સતત ઉપાડને કારણે શુક્રવારે શરૂઆતના કારોબારમાં મુખ્ય શેરબજાર સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટીમાં ઘટાડો થયો. એશિયન બજારોમાં નબળા વલણની પણ રોકાણકારોના સેન્ટિમેન્ટ પર અસર પડી. બિઝનેસ | સમાચાર

By Connect Gujarat Desk Jul 25 2025
aa બિઝનેસ logo logo
LIVE

સેન્સેક્સ અને નિફ્ટી આજે ઘટાડા સાથે શરૂઆત, ડોલર સામે રૂપિયો મજબૂત

શરૂઆતના વેપારમાં યુએસ ડોલર સામે રૂપિયો 12 પૈસા વધીને 86.29 પર પહોંચ્યો. બ્લુ-ચિપ શેરોમાં નફાની બુકિંગ અને વિદેશી મૂડીના પ્રવાહ ચાલુ રહેવાને કારણે ગુરુવારે બેન્ચમાર્ક સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટી ઘટ્યા હતા. : બિઝનેસ | સમાચાર

By Connect Gujarat Desk Jul 24 2025
share markett બિઝનેસ logo logo
LIVE

શેરબજાર લીલા નિશાન પર ખુલ્યું, સેન્સેક્સ-નિફ્ટીમાં વધારો

ભારતીય શેરબજારો બુધવારે પણ વધ્યા, બંને મુખ્ય સૂચકાંકો નિફ્ટી 50 અને બીએસઈ સેન્સેક્સમાં શરૂઆતમાં વધારો નોંધાયો. બિઝનેસ | સમાચાર

By Connect Gujarat Desk Jul 23 2025
Latest Stories
અંકલેશ્વર: ONGCમાં નોકરીના બહાને રૂ.1.84 કરોડની છેતરપીંડીમાં ફરિયાદી જ આરોપી નિકળ્યો, પોલીસે કરી ધરપકડ logo logo
LIVE

અંકલેશ્વર: ONGCમાં નોકરીના બહાને રૂ.1.84 કરોડની છેતરપીંડીમાં ફરિયાદી જ આરોપી નિકળ્યો, પોલીસે કરી ધરપકડ

01
Share
Twitter Share Whatsapp LinkedIn
  • 02

    ભરૂચ: નર્મદા ચોકડીથી દહેગામ ચોકડી સુધી ભારે વાહનો પર પ્રતિબંધનું જાહેરનામું 10 ઓગષ્ટ સુધી લંબાવાયું

    Share
    Twitter Share Whatsapp LinkedIn
  • 03

    ભરૂચ- અંકલેશ્વર શહેરી વિકાસ સત્તામંડળની બેઠકમાં રૂ.45 કરોડના કામોને અપાય મંજૂરી

    Share
    Twitter Share Whatsapp LinkedIn
  • 04

    ભરૂચ: ચકચારી મનરેગા કૌભાંડમાં કોંગ્રેસ નેતા હીરા જોટવા અને તેના પુત્રના સેસન્સ કોર્ટમાંથી જામીન નામંજુર

    Share
    Twitter Share Whatsapp LinkedIn
  • 05

    NZ vs ZIM : ટોમ લેથમ પહેલી ટેસ્ટમાંથી બહાર, કોણ બન્યું કેપ્ટન?

    Share
    Twitter Share Whatsapp LinkedIn
Read the Next Article
Powered by

Readers accessing connectgujarat.com are believed to abide by terms & conditions of our website.


Subscribe to our Newsletter!



Quick Links

  • Disclaimer
  • Privacy Policy
  • Advertisement
  • Submit Your Story
  • Contact Us
  • English Site

Latest Stories

  • અંકલેશ્વર: ONGCમાં નોકરીના બહાને રૂ.1.84 કરોડની છેતરપીંડીમાં ફરિયાદી જ આરોપી નિકળ્યો, પોલીસે કરી ધરપકડ
  • ભરૂચ: નર્મદા ચોકડીથી દહેગામ ચોકડી સુધી ભારે વાહનો પર પ્રતિબંધનું જાહેરનામું 10 ઓગષ્ટ સુધી લંબાવાયું
  • ભરૂચ- અંકલેશ્વર શહેરી વિકાસ સત્તામંડળની બેઠકમાં રૂ.45 કરોડના કામોને અપાય મંજૂરી
  • ભરૂચ: ચકચારી મનરેગા કૌભાંડમાં કોંગ્રેસ નેતા હીરા જોટવા અને તેના પુત્રના સેસન્સ કોર્ટમાંથી જામીન નામંજુર
  • NZ vs ZIM : ટોમ લેથમ પહેલી ટેસ્ટમાંથી બહાર, કોણ બન્યું કેપ્ટન?
  • અંકલેશ્વર-હાંસોટને જોડતા સ્ટેટ હાઇવેની બિસ્માર હાલત, અનેક વાહન ચાલકો પરેશાન...
  • નવસારી : 900થી વધુ કોન્ટ્રાક્ટ-રોજમદાર કર્મચારીઓને મનપાએ નોટિસ ફટકારી, 5 દિવસનો પગાર કાપી લેવાતા ઉગ્ર વિરોધ…
  • ન્યુયોર્કના મેનહટનમાં ફાયરિંગની ઘટનામાં પોલીસ અધિકારી સહિત પાંચના મોત
  • ઝારખંડમાં ગંભીર અકસ્માત: કાવડ યાત્રીઓની બસ ટ્રક સાથે અથડાઈ, 18ના મોત


© Copyrights 2024. All rights reserved.

Powered by