ભાવનગર : AAPના સુપ્રીમો અરવિંદ કેજરીવાલે સભા ગજવી, કોળી સમાજના આગેવાનોની AAPમાં એન્ટ્રી...
આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની ઉપસ્થિતિમાં ભાવનગર જિલ્લા કોળી સમાજના આગેવાનો 'આપ'માં જોડાયા હતા.
આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની ઉપસ્થિતિમાં ભાવનગર જિલ્લા કોળી સમાજના આગેવાનો 'આપ'માં જોડાયા હતા.
કોઈપણ ગેગેરરીતિ ન સર્જાય તેના ભાગરૂપે ચૂંટણી પંચ દ્વારા નિષ્પક્ષ ચૂંટણી થાય તેવી તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.
મુખ્યમંત્રી કેજરીવાલની હાજરીમાં અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયાએ આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો છે
મહાત્મા મંદિરે યોજાયો નિમણૂંક પત્ર એનાયત સમારોહ, મુખ્યમંત્રીના હસ્તે ઉમેદવારોને નિમણૂંક પત્ર એનાયત
ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રભારી રઘુ શર્મા અને શંકરસિંહ વાઘેલા વચ્ચે બેઠક બાદ બાપુની રી-એન્ટ્રીને લઈને તખ્તો તૈયાર કરી દેવામાં આવ્યો છે.
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગાંધીનગર સ્થિત અક્ષરધામ મંદિરે ભગવાન સ્વામિનારાયણના દર્શન તેમજ પૂજા-અર્ચના કરી હતી.
ગુજરાત સરકાર અને લાઈટ સ્ટોર્મ કંપની વચ્ચે સબમરીન કેબલ લેન્ડિંગ સ્ટેશન અને ડેટા સેન્ટરના નિર્માણ સંદર્ભે MOU કરવામાં આવ્યા છે