જયપુર-અજમેર હાઇવે પર LPG સિલિન્ડરથી ભરેલી એક ટ્રકમાં આગ લગતા થયો ભયાનક વિસ્ફોટ
જયપુર-અજમેર હાઇવે પર LPG સિલિન્ડરથી ભરેલી એક ટ્રકમાં આગ લગતા ભયાનક વિસ્ફોટ થયો હતો. મળતી માહિતી મુજબ આ દુર્ઘટનાનું કારણ અન્ય એક સાધન સાથે
જયપુર-અજમેર હાઇવે પર LPG સિલિન્ડરથી ભરેલી એક ટ્રકમાં આગ લગતા ભયાનક વિસ્ફોટ થયો હતો. મળતી માહિતી મુજબ આ દુર્ઘટનાનું કારણ અન્ય એક સાધન સાથે
હિમાચલ પ્રદેશના બિલાસપુરમાં ભૂસ્ખલનના કારણે 8 લોકોના મોત થયા છે. 30 મુસાફરોને લઈ જતી એક બસ ભૂસ્ખલનની ચપેટમાં આવી ગઈ હતી. આ બસમાં કુલ 30 મુસાફરો સવાર હતા
ભારતીય ચૂંટણી પંચ (ECI) દ્વારા બિહાર વિધાનસભા ચૂંટણી 2025 ની તારીખોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. પત્રકાર પરિષદ દરમિયાન જાહેર કરાયેલા
બિહાર વિધાનસભા ચૂંટણીને લઈને ચૂંટણી પંચે મતદાન અને પરિણામની તારીખ જાહેર કરી હતી,બે તબક્કામાં મતદાન પ્રક્રિયા યોજવામાં આવશે.
ભારતીય ચૂંટણી પંચ (ECI) આજે સાંજે 4 વાગ્યે પ્રેસ કોન્ફરન્સમાં 2025 બિહાર વિધાનસભા ચૂંટણીની તારીખો અને સમયપત્રકની સત્તાવાર જાહેરાત કરશે...
જયપુરમાં સવાઈ માન સિંહ હોસ્પિટલ (SMS હોસ્પિટલ) ના ટ્રોમા સેન્ટરમાં રવિવારે મોડી રાત્રે ભીષણ આગ લાગી હતી. આગની જ્વાળાઓ ઝડપથી બીજા માળે
આંતરરાષ્ટ્રીય હવામાન વિભાગ (IMD) અનુસાર, દેશના ઘણા ભાગોમાં 15 ઓક્ટોબર સુધી વાદળોની હિલચાલ ચાલુ રહેશે, અને છૂટાછવાયા વરસાદના ઝાપટા હવામાનને ખુશનુમા રાખશે.
પશ્ચિમ બંગાળના દાર્જિલિંગ જિલ્લામાં શનિવારે (4 ઓક્ટોબર, 2025) ભારે વરસાદને કારણે મોટા પાયે ભૂસ્ખલન થયું હતું, જેમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 17 લોકો માર્યા ગયા છે.