ભરૂચ: જુના તવરા ગામે નર્મદા પરિક્રમાવાસીઓ માટે અન્નક્ષેત્ર અને રહેવાની સુવિધા ઉભી કરાય
ભરૂચના જુના તવરા ગામે નર્મદા પરિક્રમાવાસીઓ માટે અન્નક્ષેત્ર અને રહેવાની સુવિધા ઉભી કરવામાં આવી છે.જેનો નર્મદા પરિક્રમાવાસીઓ લાભ લઈ રહ્યા છે.
ભરૂચના જુના તવરા ગામે નર્મદા પરિક્રમાવાસીઓ માટે અન્નક્ષેત્ર અને રહેવાની સુવિધા ઉભી કરવામાં આવી છે.જેનો નર્મદા પરિક્રમાવાસીઓ લાભ લઈ રહ્યા છે.
પીએમ મોદીએ કહ્યું, કે વંદે માતરમના 100 વર્ષ પૂર્ણ થયા ત્યારે દેશ કટોકટી ( ઈમરજન્સી )ની સાંકળોથી બંધાયેલો હતો. ત્યારે ભારતના બંધારણનું ગળું દબાવી દેવામાં આવ્યું હતું.
નર્મદા જિલ્લામાં ચાલતા કથિત ભ્રષ્ટાચાર મામલે સાંસદ મનસુખ વસાવાને નનામો પત્ર મળ્યો છે જેમાં ભાજપ-કોંગ્રેસ અને આપના નેતાઓના નામનો ઉલ્લેખ જોવા મળતા રાજકીય ક્ષેત્રે ખળભળાટ મચી જવા પામ્યો છે
નવા નિયમ મુજબ TPS ધારકો, પેરોલ પર આવેલા લોકો અને પેન્ડિંગ TPS અરજદારો માટે વર્ક પરમિટની માન્યતા હવે તેમના ઓથરાઈઝ સ્ટે મુજબ એક વર્ષ અથવા તેનાથી ઓછી રાખવામાં આવશે.
અમરેલીમાં આમ આદમી પાર્ટી દ્વારા કિસાન મહાપંચાયત સભા યોજવામાં આવી હતી. જંગી જનમેદની વચ્ચે આપના નેતાઓએ સરકાર સામે શાબ્દિક પ્રહારો કર્યા.......
અમેરિકાની પ્રિડિક્શન માર્કેટ સ્ટાર્ટઅપ ‘કલ્શી’ને ક્રિપ્ટો ફર્મ પેરાડિગમના નેતૃત્વમાં એક અબજ ડોલરનું રોકાણ મળ્યા બાદ કંપનીનું વેલ્યુએશન 11 અબજ ડોલર પાર થયું છે.
ISSની કામગીરી 2030–31 પછી સમાપ્ત થવાની છે, અને એ સમય બાદ ભારત તેમજ રશિયા પોતાના નવા અંતરિક્ષ સ્ટેશનોને એક જ ઓર્બિટમાં સ્થાપિત કરવાની તૈયારીમાં છે.