Connect Gujarat

You Searched For "BRIDGE"

ભરૂચ : ઝઘડીયાના અશા-માલસર વચ્ચે નિર્માણધીન બ્રિજને વાહન વ્યવહાર માટે શરૂ કરવા સ્થાનિકોની માંગ..!

31 July 2023 12:09 PM GMT
ઝઘડીયાના અશા-માલસર વચ્ચે નિર્માણ પામ્યો બ્રિજ, કામ પૂર્ણ થયું હોવા છતાં બ્રિજ મોળો માટે રહ્યો બંધ.

ભરૂચ : ચોમાસાના પ્રારંભે જ આમોદ નજીક ઢાઢર નદીનો પુલ બિસ્માર, વાહનચાલકોને હાલાકી વેઠવાનો વારો...

12 July 2023 12:35 PM GMT
ભરૂચ જિલ્લાના જંબુસર-આમોદ વચ્ચે આવેલ ઢાઢર નદીનો પુલની બિસ્માર હાલત થતાં વાહનકહલકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.

ભરૂચ : અશા-માલસર પુલ અને માર્ગ પહોળો કરવાની કામગીરીને ખેડૂતોએ અટકાવી, અધિકારીઓ દોડતા થયા...

8 July 2023 12:56 PM GMT
ભરૂચના ઝઘડિયાના અશાથી વડોદરાના માલસર સુધીન માર્ગ પર નવીન પુલ બનાવવાની કામગીરીને ખેડૂતોએ અટકાવી હતી

અમરેલી : સાવરકુંડલાના વિજયનગર નજીક બ્રિજ ધોવાઈ જતાં લોકો જીવના જોખમે માર્ગ પસાર કરવા મજબૂર..!

4 July 2023 12:28 PM GMT
અમરેલી જવાનો માર્ગ પરનો બ્રિજ ઉપરથી સહી સલામત જોવા મળે છે, પણ નીચેથી માટી ધોવાઈ જતા આખો બ્રિજ ઝુલતા મિનારા જેવો સ્પષ્ટ જોવા મળી રહ્યો છે.

ભરૂચ: ઝઘડિયાના અશાથી માલસરને જોડતો નર્મદા નદી પરનો પુલ તાકીદે ચાલુ કરવા માંગ

26 Jun 2023 7:27 AM GMT
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાંથી પસાર થતી નર્મદા નદીના સામા કાંઠે વડોદરા જિલ્લાના શિનોર તેમજ કરજણ તાલુકાના ગામો આવેલા છે.

બિપરજોય વાવાઝોડાના કારણે નલિયા-ભુજનો બ્રિજ તૂટ્યો, સૌરાષ્ટ્રસહિત અનેક જિલ્લાઓમાં તારાજી

17 Jun 2023 6:14 AM GMT
છેલ્લા 3-4 દિવસથી બિપરજોય વાવાઝોડાની દહેશતે ગુજરાત ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છવાસીઓની ઊંઘ ઉડાડી દીધી હતી.

જમ્મુમાં બ્રિજ પરથી બસ પડી, 10નાં મોત:20 ઘાયલ, અમૃતસરથી વૈષ્ણોદેવી જઈ રહેલી બસમાં 75 શ્રદ્ધાળુઓ હતા

30 May 2023 7:11 AM GMT
જમ્મુના કટરાથી લગભગ 15 કિલોમીટર દૂર ઝજ્જર કોટલી પાસે મંગળવારે સવારે એક બસ પુલ પરથી પડી ગઈ હતી.

ભરૂચ: ઝઘડિયાના ધારાસભ્ય રીતેશ વસાવાએ અશા માલસર નજીક નિર્માણ પામી રહેલા બ્રીજના કાર્યનું નિરીક્ષણ કર્યું

27 May 2023 11:33 AM GMT
ઝઘડિયા તાલુકાના અશા માલસર નર્મદા નદીની ઉપર બ્રિજનું નિર્માણ થઇ રહ્યું છે. જે બ્રિજને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે

રાજકોટ : ગોંડલ નજીક અજાણ્યા વાહનની ટક્કરે છકડો રીક્ષા 20 ફૂટ ઉપરથી પુલ નીચે ખાબકી, ચાલકનું મોત...

26 May 2023 1:35 PM GMT
ગોંડલના દેરડી-કુંભાજી માર્ગ પર સર્જાયો ગમખ્વાર અકસ્માતઅજાણ્યા વાહન ચાલકે છકડો રીક્ષાને ટક્કર મારતા અકસ્માતરીક્ષા 20 ફૂટ પરથી પુલ નીચે ખાબકતાં ચાલકનું...

મધ્યપ્રદેશમાં મોટી દુર્ઘટના, બસ પુલ પરથી નદીમાં ખાબકતા અત્યાર સુધી 15 મુસાફરોના મોત

9 May 2023 6:13 AM GMT
ખરગોનમાં મંગળવારે એક બસ પુલ પરથી નદીમાં ખાબકી હતી. આ અકસ્માતમાં 15 લોકોના મોત થયા છે. જ્યારે 25 જેટલા મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે.

અમદાવાદ: હાટકેશ્વર બ્રિજમાં હલકી ગુણવત્તાનું બાંધકામ થયું હોવાનું બહાર આવ્યુ,બ્રિજને તોડી પાડવામાં આવશે

16 April 2023 7:20 AM GMT
હાટકેશ્વર બ્રિજ મામલે મ્યુનિસિપલ કમિશનર દ્વારા હાટકેશ્વર બ્રિજમાં હલકી ગુણવત્તાનું બાંધકામ થયું હોવાનું એક્સપર્ટ કમિટીના રિપોર્ટ બાદ બ્રિજને તોડી...

શાહજહાંપુર અકસ્માત : અકસ્માતમાં ભાઈ-બહેન સહિત 13 લોકોનાં મોત, પાંચની હાલત ગંભીર

15 April 2023 2:14 PM GMT
શાહજહાંપુરના તિલ્હાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં શનિવારે બપોરે એક મોટો અકસ્માત થયો હતો.