દેશમાં ફરી વાર કોરોનાએ ડોક્યું કર્યું, ભારતમાં એકજ દિવસમાં 148 લોકો કોરોના પોઝિટિવ આવતા ચિંતા વધી
કોરોનાના દર્દીઓની સંખ્યામાં વધારો થયા બાદ હોસ્પીટલમાં સારવાર લેતા દર્દીઓની સંખ્યા વધીને 808 થઈ ગઇ છે.
કોરોનાના દર્દીઓની સંખ્યામાં વધારો થયા બાદ હોસ્પીટલમાં સારવાર લેતા દર્દીઓની સંખ્યા વધીને 808 થઈ ગઇ છે.
કોરોનાને વૈશ્વિક સ્વાસ્થ્ય કટોકટી જાહેર કરવામાં આવી હતી ત્યારે ચીનમાં 100 થી ઓછા કોરોના કેસ હતા
લલિત મોદીએ ઈન્સ્ટાગ્રામ પર આ માહિતી આપી છે. તેણે કહ્યું કે તેને બે અઠવાડિયામાં બે વાર કોરોના થયો
કોરોના મહામારી વચ્ચે વિશ્વના ઘણા દેશોમાં લોકો નવા વર્ષની ઉજવણી ખૂબ જ ઉત્સાહથી કરી રહ્યા છે. રોગચાળાના ભય…
દેશમાં વધતાં કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખી અમદાવાદમાં આયોજિત પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં હરિભક્તોને પ્રવેશ માટે ગાઈડલાઈન જાહેર કરવામાં…
કોરોનાના કેસમાં ઝડપથી વધારો થવાનું કારણે કથિત રીતે BF.7 અને BA.5.1.7 વેરિયન્ટ જ ગણવામાં આવી રહ્યું છે.
રોગ નિવારણ અને નિયંત્રણ માટેના સ્થાનિક કેન્દ્રોના ડેપ્યુટી ડાયરેક્ટર લી શુજિયાને જણાવ્યું હતું કે BF.7 સબવેરિયન્ટની પ્રથમ ઉત્તર…
ગુજરાતમાં કોરોના વાયરસના નવા કેસોમાં મોટો ઉછાળો આવ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં એક હજારથી વધુ નવા કોરોના…
રાજ્યમાં આજે ફરી કોરોનાના 884 નવા પોઝિટિવ કેસ નોધાયા છે. આજે કોરોનાને પગલે વધુ ત્રણ લોકોના મોત થયા…
સોનિયા ગાંધીને સામાન્ય તાવ આવ્યો હતો. જે બાદ તેઓનો કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો…