ભરૂચ ભરૂચ: AAP દ્વારા ચૂંટણીની તૈયારીના ભાગરૂપે કાર્યકર્તા સંમેલન યોજાયું,પ્રદેશના આગેવાનોની હાજરી ભરૂચની રાજપૂત છાત્રાલય ખાતે આમ આદમી પાર્ટીના ભરૂચ લોકસભાના આગેવાન કાર્યકર્તાઓનુ સંમેલનનુ આયોજન કરાયું હતું.જેમાં મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા By Connect Gujarat Desk 28 Apr 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત જૂનાગઢ : વિસાવદર ખાતે આમ આદમી પાર્ટીનું પ્રદેશ કાર્યકર્તા મહાસંમેલન યોજાયું,ગોપાલ ઇટાલિયાએ ભાજપ સરકાર પર કર્યા પ્રહાર જૂનાગઢના વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણી જાહેર નથી થઇ પરંતુ પેટાચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે. જેને લઇ આમ આદમી પાર્ટીએ પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. By Connect Gujarat Desk 13 Apr 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : ઝઘડિયાની બ્રિટાનિયા કંપનીના હડતાળ પર ઉતરેલા કર્મચારીઓની રાજકીય અગ્રણીઓએ પુનઃ મુલાકાત લીધી... ઝઘડિયા જીઆઇડીસીમાં આવેલી બ્રિટાનિયા કંપનીના કર્મચારીઓ છેલ્લા 9 દિવસથી પગાર વધારા સહિતની માંગણીઓને લઈને હડતાલ પર ઉતર્યા છે. By Connect Gujarat 01 Apr 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: ઝઘડિયામાં MP મનસુખ વસાવા- MLA ચૈતર વસાવા એક સાથે જોવા મળ્યા, હડતાલ પર ઉતરેલા બ્રિટાનિયા કંપનીના કર્મચારીઓની લીધી મુલાકાત ! ભરૂચના ઝઘડિયાની બ્રિટાનિયા કંપનીના છેલ્લા છ દિવસથી હડતાળ પર ઉતરેલા કર્મચારીઓના સમર્થનમાં ભાજપ, આપ અને કોંગ્રેસના અગ્રણીઓ એક સાથે જોવા મળ્યા હતા. By Connect Gujarat 29 Mar 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: ગૃહમંત્રી ડ્રગ્સના દુષણને ડામવા નિષ્ફળ નિવડ્યા હોવાના AAPના આક્ષેપ, રાજીનામાંની કરાય માંગ ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા આજરોજ કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોથી ડ્રગ્સનો કારોબાર ખૂબ જ વધી ગયો છે By Connect Gujarat Desk 26 Mar 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: અંદાડાની અક્ષરદીપ સ્કૂલમાં બાકી ફી મુદ્દે વિદ્યાર્થીને શાળામાં બેસવા દેવામાં આવ્યો ન હોવાના આક્ષેપ સાથે AAPનો હોબાળો અંકલેશ્વરના અંદાડા ગામની અક્ષરદીપ શાળામાં 3 વર્ષથી વિદ્યાર્થીને બાકી ફી મુદ્દે શાળામાં બેસવા દેવામાં ન આવતો હોવાના આક્ષેપ સાથે AAPના આગેવાનો અમે વાલીઓએ હોબાળો મચાવ્યો હતો By Connect Gujarat Desk 24 Mar 2025 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ દિલ્હીમાં મોહલ્લા બસ સેવાનું નામ પણ બદલાશે! NAMO બસ કરી શકે છે ભાજપ સરકાર ગયા વર્ષે દિલ્હીની તત્કાલીન આમ આદમી પાર્ટીની સરકારે 'મોહલ્લા બસ સેવા' શરૂ કરી હતી. તેનો હેતુ રાષ્ટ્રીય રાજધાનીમાં જાહેર પરિવહન સેવા અને કનેક્ટિવિટી સુધારવાનો હતો. By Connect Gujarat Desk 19 Mar 2025 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ AAP ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે પંજાબમાં કરી મોટી જાહેરાત આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે પંજાબના લુધિયાણામાં જનતાને સંબોધિત કરતી વખતે ઘણા મોટા વચનો આપ્યા. તેમણે કહ્યું, "અમે પંજાબના દરેક ગામમાં By Connect Gujarat Desk 18 Mar 2025 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ ચૂંટણી પંચને મળ્યા બાદ અરવિંદ કેજરીવાલનું સ્વચ્છ પાણી માટે કોઈપણ કાર્યવાહીનું નિવેદન ચૂંટણી પંચના કાર્યાલય માટે રવાના થતા પહેલા કેજરીવાલે પત્રકારોને કહ્યું કે બીજી નોટિસમાં જે ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે દર્શાવે છે કે પંચે તેની કાર્યવાહી પહેલાથી જ નક્કી કરી લીધી છે. હું કોઈપણ કાર્યવાહી સહન કરીશ. By Connect Gujarat Desk 31 Jan 2025 Share Twitter Share Whatsapp LinkedIn