Connect Gujarat

You Searched For "Bhavnagar Gujarat"

ભાવનગર : ગર્ભસ્થ શિશુનું જાતીય પરીક્ષણ કરતાં તબીબનું સ્ટીંગ ઓપરેશન, આરોગ્ય વિભાગને મળી મોટી સફળતા...

8 July 2023 8:32 AM GMT
ભાવનગર શહેરના શાસ્ત્રીનગર વિસ્તારમાં ગેરકાયદેસર ગર્ભસ્થ શિશુઓનું જાતિય પરીક્ષણ કરતા તબીબને જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા સ્ટિંગ ઓપરેશન કરી ઝડપી લેવામાં...

ભાવનગર : મનપા બિલ્ડીંગને હેરિટેઝ લૂક આપવાનું કાર્ય શરૂ, રૂ. 1 કરોડનો ખર્ચ થતાં વિપક્ષે કર્યા આકરા પ્રહાર

10 May 2022 12:03 PM GMT
બિલ્ડીંગની મર્યાદા 40 થી 45 વર્ષની હોય તો આ બિલ્ડીંગ બન્યાને 60 વર્ષ જેવું થવા આવ્યું છે.કોન્ટ્રાકટરને ફાયદો કરાવવા સતાધીશો ઍક્સેસ કામને મંજૂરી આપી...

"ભાવોત્સવ-2022" : ભાવનગરના 300મા સ્થાપના દિવસની કરાશે ભવ્ય ઉજવણી...

30 April 2022 12:25 PM GMT
ભાવનગર કાર્નિવલ ભાવોત્સવ-2022”નું આયોજન તારીખ 2, 3, 4 મે 2022ના રોજ કરવામાં આવ્યું છે.

ભાવનગર : આમ આદમી પાર્ટીની તિરંગા યાત્રા, મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા

13 March 2022 3:37 PM GMT
ભાવનગર આમ આદમી પાર્ટી દ્વારા શહેરના નીલમ બાગ થી કાળાનાળા શુધી તિરંગા યાત્રા યોજી હતી

ભાવનગર : શિયાળાની સવારમાં વિહરતા વરુના ઝુંડનો વિડિયો થયો વાઇરલ, તમે પણ જુઓ...

17 Dec 2021 11:41 AM GMT
વરુના ટોળાઓનો વિડિયો સોશિયલ મીડિયામાં થયો વાઇરલ નેશનલ પાર્ક ખાતે શિયાળાની સવારમાં વિહરતા વરુના ટોળા

ભાવનગર : કલાજગતમાં ચિરંજીવ યોગદાન આપનાર નાટ્યકર્મી વિનોદ અમલાણીનું અવસાન, મિત્રવર્તુળમાં શોકની લાગણી

12 Oct 2021 10:20 AM GMT
ભાવનગરના જાણીતા નાટયકર્મી લેખક-દિગ્દર્શક વિનોદ અમલાણીનું અવસાન મિત્રવર્તુળમાં ઘેરા શોકની લાગણી વ્યાપી

ભાવનગર : થોરડી ગામે મામાના ઘરે ગયેલી સગીરાની હત્યા, બે આરોપીની ધરપકડ

25 Sep 2021 8:21 AM GMT
ભાવનગરના ચિત્રા વિસ્તારમાં રહેતી સગીરાની હત્યાના ગુનાનો ભેદ ઉકેલી પોલીસે અન્ય સગીરા અને તેના પ્રેમીની ધરપકડ કરી છે. મૃતક સગીરા હત્યાની આરોપી સગીરા તથા...

ભાવનગર : અધિકારીઓ તથા પદાધિકારીઓની આંખે પાટા, જુઓ કેમ છે લોકોમાં રોષ

24 Sep 2021 10:53 AM GMT
ભાવનગર શહેરમાં જયાં મોટાભાગના અધિકારીઓ અને પદાધિકારીઓ રહે છે તેવા કાળીયાબીડમાં જ રસ્તાઓ બિસ્માર બની ગયાં છે. અધિકારીઓ તથા પદાધિકારીઓ રોજ આ રસ્તા પરથી...

ભાવનગર : આંતરજ્ઞાતિય લગ્ન સહાય યોજના અંતર્ગત લાભાર્થી યુગલોને સહાય ચેક અર્પણ કરાયા

12 Aug 2021 10:16 AM GMT
આ સહાય અંતર્ગત રૂ. ૫૦,૦૦૦ની સહાય ઘરવખરી માટે તેમજ રૂ. ૫૦,૦૦૦ની સહાય રાષ્ટ્રીય બચત પત્રોની ફિક્સ ડિપોઝીટનાં રૂપે આપવામાં આવે છે

ભાવનગર : અમૃત ખેડૂત બજાર હેઠળ શહેરીજનોને મળ્યું રાજ્યનું પ્રથમ પ્રાકૃતિક બજાર, તંત્રની નવતર પહેલને બહોળો પ્રતિસાદ

10 Jan 2021 7:13 AM GMT
ભાવનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શહેરમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા હેતુસર આત્મા પ્રોજેક્ટ હેઠળ અમૃત ખેડુત બજાર ખુલ્લુ મુકાયું હાતું. શહેરના...