ભરૂચ : નર્મદા નદીના કિનારે વસેલા તવરા ગામના રહીશોના મીઠા પાણી માટે વલખા,પાંચ જેટલી પાણીની ટાંકીઓ બની શોભામય
ભરૂચ નર્મદા નદી કિનારે વસેલા તવરા ગામમાં હાલ તો પીવાના મીઠા પાણીની સમસ્યા માથાના દુખાવા સમાન બની ગઈ છે.ગામમાં પાંચ જેટલી મીઠા પાણીની ટાંકીઓ બનાવી દેવામાં આવી છે,