Connect Gujarat

You Searched For "Eco Friendly Ganesha"

અંકલેશ્વર : નવી દીવી ભાથીજી યુવક મંડળની અનોખી પહેલ, જુઓ કેવી બનાવી અનોખી શ્રીજીની પ્રતિમા..!

11 Sep 2021 10:10 AM GMT
અંકલેશ્વર નવી દીવીના શ્રીજી ભક્તોની અનોખી પહેલ, ભાથીજી યુવક મંડળે બનાવી ઇકોફ્રેન્ડલી શ્રીજી પ્રતિમા.

અંકલેશ્વર : કનેકટ ગુજરાત ન્યુઝ ચેનલના કાર્યાલયમાં શ્રીજીની સ્થાપના, જુઓ વિડીયો

10 Sep 2021 1:11 PM GMT
કનેકટ ગુજરાત કાર્યાલયમાં દુંદાળાદેવનું આગમન, શાસ્ત્રોકત વિધિથી શ્રીજી પ્રતિમાની કરાઇ સ્થાપના.

અમદાવાદ: ગણેશોત્સવને લઈને પોલીસ કમિશનરનું જાહેરનામું; 4 ફૂટની માટીની જ પ્રતિમા રાખી શકાશે

7 Sep 2021 12:45 PM GMT
ગણેશ મહોત્સવને લઈને પોલીસ કમિશનરનું જાહેરનામું, લાઉડ સ્પીકર માટે પણ પોલીસની લેવી પડશે મંજૂરી.

ભરૂચ : શ્રીજીભક્તોને માટીની ગણેશ પ્રતિમાનું સ્થાપન કરવા બંગાળી સમાજની અપીલ

7 Sep 2021 12:40 PM GMT
બંગાળી મૂર્તિકારો દ્વારા માટીની શ્રીજી પ્રતિમાઓને આખરી ઓપ, શ્રીજીભક્તો પણ માટીની પ્રતિમાનું જ સ્થાપન કરે તેવી અપીલ.

સુરત : ચાર ફુટની ગણેશજીની પ્રતિમા માટે સરકારની છુટ પણ હજી બજારમાં ખરીદી નીકળી નથી

8 Aug 2021 6:23 AM GMT
કોરોનાની ત્રીજી લહેર આવશે કે નહિ તે નકકી નથી પણ ગણેશ મહોત્સવ ઉજવાશે તે લગભગ નકકી થઇ ગયું છે

ભરૂચ : હળદર અને સુંઠના પાવડરમાંથી શ્રીજીની પ્રતિમા, જુઓ કેમ બનાવી આવી પ્રતિમા

23 Aug 2020 12:44 PM GMT
ભરૂચના આંગન એપાર્ટમેન્ટમાં રહેતાં અને નિવૃત ડીવાયએસપી કૌશિક પંડયાના પરિવારજનો દરેક ગણેશ મહોત્સવમાં નવતર અભિગમ અપનાવતાં હોય છે. આ વર્ષે કોરોનાની...

ભરૂચમાં માટીની પ્રતિમાઓની સ્થાપનામાં 15 ટકાનો થયો વધારો

13 Sep 2019 9:09 AM GMT
નર્મદા નદીને સ્વચ્છ રાખવા માટે કલીન ભરૂચ કલીન નર્મદાની ટીમ કાર્યરત છે. દશામા અને ગણેશ વિસર્જન દરમિયાન ટીમના સભ્યો વિસર્જનના સ્થળે હાજર રહી શ્રધ્ધાળુઓ...

જંબુસર : 114 વર્ષથી માટીની શ્રીજીની પ્રતિમાનું કરાય છે સ્થાપન

7 Sep 2019 12:31 PM GMT
જંબુસર શહેરમાં ભાદરવા સુદ ચોથથી ૬ દિવસનું આતિથ્ય માણવા વિધ્નહર્તાની સવારી આવી પહોંચી છે. નગર ગણેશમય બની ગણપતિ બાપા મોરિયાના નાદથી ગુંજી રહયું છે. ગણેશ...

ઝંઘારના વિદ્યાર્થીઓએ ગણેશજીની માટીની પ્રતિમાઓ બનાવી

2 Sep 2019 5:46 AM GMT
દુંદાળા દેવના 10 દિવસના મહાપર્વ ગણેશ મહોત્સવનો સોમવારના રોજથી રંગેચંગે પ્રારંભ થયો છે. પ્લાસ્ટર ઓફ પેરીસની પ્રતિમાઓના વિસર્જન કરવાથી જળસૃષ્ટિને થતાં...

ઈકો ફ્રેંડલી મૂર્તિઓ બનાવતા વલસાડના ચૈતાલીબેન રાજપૂત

30 Aug 2019 8:59 AM GMT
સર્વ દેવો માં પ્રથમ પૂજાનારા શ્રી ગણેશ મંગલકારી દેવ મનાય છે. માનવજીવનને રિદ્ધિ -સિદ્ધિ , સુખ -સંપત્તિ, દિવ્યતા આપતા શ્રી ગૌરી પુત્ર ગણેશજીની પધરામણી...

જામનગર: ગ્રીન સીટી નજીક આજે ઇકો ફ્રેન્ડલી ગણપતિની મૂર્તિના સ્ટોલને ખુલ્લો મુકાયો

27 Aug 2019 7:36 AM GMT
ખંભાલિયાના ધારાસભ્ય વિક્રમભાઈ માડમ દ્વારા સ્ટોલ ખુલ્લો મુકવામાં આવ્યો હતો.છોટીકાશી થી પ્રસિધ્ધ જામનગર માં અનેક તહેવારો ભારે ધામધૂમ પૂર્વક ઉજવાય છે....

ભરૂચ : બળેલી ખો ખાતે મસાલાના ગણેશજીની ઇકો ફ્રેન્ડલી પ્રતિમા

22 Aug 2019 7:21 AM GMT
પ્લાસ્ટર ઓફ પેરિસની પ્રતિમાઓથી પર્યાવરણને થતું નુકશાન અટકાવવા માટે હવે યુવા વર્ગ જાગૃત બની રહયો છે. ભરૂચમાં બળેલી ખો વિસ્તારમાં ૧૨ ફૂટ ઉંચી ઇકો...