દેશ નાણાકીય મંત્રી નિર્મલા સીતારમણે કરી જાહેરાત, આગામી સપ્તાહે સંસદમાં રજૂ થશે ઈન્કમ ટેક્સ બિલ તાજેતરમાં નાણાકીય મંત્રી નિર્મલા સીતારમણે જાહેરાત કરી કે નવું આવકવેરા બિલ આગામી અઠવાડિયામાં રજૂ કરવામાં આવશે. આ નવું બિલ 1961 ના આવકવેરા કાયદા By Connect Gujarat Desk 08 Feb 2025 Share Twitter Share Whatsapp LinkedIn
બિઝનેસ બેંગ્લુરુ કોર્ટે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ સામે FIR દર્જ કરવાનો આદેશ આપતા ખળભળાટ બેંગ્લુરૂમાં જનપ્રતિનિધિની એક વિશેષ કોર્ટે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ સામે બળજબરીપૂર્વક વસૂલીના આરોપ હેઠળ FIR દાખલ કરવાનો આદેશ આપ્યો છે. By Connect Gujarat Desk 28 Sep 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: ભાજપ દ્વારા પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું, બજેટ અંગે અપાયું માર્ગદર્શન ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રબુધ્ધ નાગરિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તાજેતરમાં સંસદમાં રજૂ કરાયેલ બજેટ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું By Connect Gujarat 02 Aug 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત વલસાડ : ભાજપના સ્થાપના દિન નિમિત્તે ભવ્ય બાઇક રેલી યોજાય, નાણાં મંત્રી કનુ દેસાઈ રહ્યા ઉપસ્થિત વલસાડ લોકસભા બેઠક ઉપર બન્ને મુખ્ય ઉમેદવારો નવસારીના વાંસદાના છે, ત્યારે વલસાડ લોકસભામાં ચૂંટણીનો જંગ જામી રહ્યો છે. By Connect Gujarat 06 Apr 2024 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ દેશના નાણામંત્રી નિર્મલા સીતારામણ પાસે ચૂંટણી લડવા પૈસા નથી ! વાંચો ચૂંટણી લડવાની ઓફર પર શું કહ્યું By Connect Gujarat 28 Mar 2024 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ આજે નાણામંત્રી નિર્મલા સીતારમણ વચગાળાનું બજેટ કરશે રજૂ By Connect Gujarat 01 Feb 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ગુજરાત ઓટો મોબાઈલ ડીલર્સ એસોસિએશનએ ટુ વ્હીલર પર GST દર ઘટાડવા નાણામંત્રીને લખ્યો પત્ર હવે ટુ વ્હીલરએ બિઝનેસ કલાસની વસ્તુ નહિ પણ જરૂરિયાતનું સાધન બની ગયું છે By Connect Gujarat 30 Jan 2024 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ નિર્મલા સીતારમણની પુત્રીના ઘરમાં જ એકદમ સાદાઈથી કરાવ્યાં લગ્ન, કોઈ નેતા કે VIPને આમંત્રણ નહીં.! નાણામંત્રી નિર્મલા સીતારમણે ગુરુવારે તેમની પુત્રી પરકલા વાંગમયીના સાદગી સાથે લગ્ન કરાવ્યા. લગ્નની વિધિ બેંગલુરુમાં તેમના ઘરે થઈ હતી. By Connect Gujarat 09 Jun 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત નવસારી : અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ દ્વારા અસ્તિત્વના 25 વર્ષની ઉજવણી, રજતોત્સવમાં નાણામંત્રી કનુ દેસાઈની ઉપસ્થિતી અનાવિલ સંસ્કાર ટ્રસ્ટની સ્થાપનાના 25 વર્ષને ઉજવવા ‘સંસ્કૃતિ 2023’ અસ્તિત્વના 25 વર્ષ અંતર્ગત રજતોત્સવનો રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈની ઉપસ્થિતિમાં શુભારંભ કરવામાં આવ્યો હતો. By Connect Gujarat 26 Feb 2023 Share Twitter Share Whatsapp LinkedIn