સુરત : નવસારીના યુવકનું હોસ્પિટલના તબીબની બેદરકારીથી મોત નીપજ્યું હોવાનો પરિવારજનોનો આક્ષેપ
નવસારીનો યુવક પેટના દુખાવાના દર્દથી પીડાતો હતો,જોકે સુરતની ખાનગી હોસ્પિટલના તબીબની બેદરકારીના પરિણામે યુવકે જીવ ગુમાવ્યો હોવાનો આરોપ તેના પરિવારજનોએ લગાવ્યો હતો.