Connect Gujarat

You Searched For "Independence Day 2021"

અંકલેશ્વર : જે.એન.પીટીટ લાયબ્રેરી ખાતે સ્વાતંત્ર પર્વની ઉજવણી કરાઇ

15 Aug 2021 12:32 PM GMT
અંકલેશ્વરની જે.એન.પીટીટ લાયબ્રેરી ખાતે રવિવારના રોજ દેશના 75મા સ્વાતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી. સામાજીક અને સેવાકીય પ્રવૃતિ સાથે સંકળાયેલાં...

ભાવનગર : મહુવા સ્થિત કૈલાસ ગુરુકુળ ખાતે સ્વતંત્રતા પર્વ પ્રસંગે મોરારિબાપુએ કર્યું ધ્વજવંદન

15 Aug 2021 12:28 PM GMT
ભાવનગર જિલ્લાના મહુવા સ્થિત કૈલાસ ગુરુકુળ ખાતે સ્વતંત્રતા પર્વ પ્રસંગે રામ કથાકાર મોરારિબાપુના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.રાષ્ટ્ર સ્વાતંત્ર્ય...

ડાંગ : 75મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે કલેક્ટરના હસ્તે ધ્વજવંદન કરી બાઅદબ સલામી અપાય

15 Aug 2021 12:14 PM GMT
વૈશ્વિક મહામારીના કપરા સમયમાંથી ઉગરેલા સમાજને સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા માટે વેક્સીનેસન બાબતે જાગૃતિ કેળવી સમયસર વેકસીનના બન્ને ડોઝ લઈને પોતાને,...

ભરૂચ : જિલ્લામાં સ્વાતંત્ર પર્વની હર્ષોલ્લાસથી ઉજવણી, ઠેર ઠેર ધ્વજવંદન કાર્યક્રમ યોજાયાં

15 Aug 2021 12:09 PM GMT
સંસ્થાઓ અને શાળાઓમાં ઉજવાયું રાષ્ટ્રીય પર્વ, મહાનુભવોના હસ્તે ફરકાવવામાં આવ્યો તિરંગો.

વડોદરા : ગુજરાતના બે સપુતોએ કાશ્મીરથી કન્યાકુમારી સુધી આઝાદીની અનુભુતિ કરાવી : ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા

15 Aug 2021 11:54 AM GMT
ગુજરાતના બે સપૂતોએ ૩૭૦ મી અને ૧૩૫ એ કલમો ની નાબૂદી દ્વારા કાશ્મીરથી કન્યાકુમારી સુધી આઝાદીની સાચી અનુભૂતિ કરાવી હોવાનું ગૃહ રાજયમંત્રી પ્રદિપસિંહ...

સાબરકાંઠા જિલ્લાનું પાલ દઢવાવ, જ્યાં ખેલાયો'તો જલિયાવાલા બાગથી પણ મોટો હત્યાકાંડ

15 Aug 2021 11:15 AM GMT
આઝાદીની લડત માટે જલીયાવાલા બાગના હત્યાકાંડથી પણ વધુ મોટો કાંડ ઈતિહાસમાં રયાયો છે. આ હત્યાકાંડમાં 1200 જેટલા લોકોને અંગ્રેજોએ એક સાથે ગોળી મારી હત્યા...

નર્મદા : રાજપીપળામાં સૌપ્રથમવાર વિશાળ રાષ્ટ્રધ્વજ લહેરાવાયો, શહેરની સુંદરતામાં થયો વધારો

15 Aug 2021 11:01 AM GMT
રાજપીપળામાં પ્રથમવાર વિશાળ રાષ્ટ્રધ્વજ લહેરાવાયો, સાંસદ મનસુખ વસાવાના હસ્તે રાષ્ટ્રધ્વજને લહેરાવાયો.

અમદાવાદ : ગુજરાત સાહિત્ય ભવન ખાતે કોંગ્રેસ દ્વારા સ્વાતંત્ર સેનાનીઓનું કરાયું સન્માન

15 Aug 2021 10:35 AM GMT
ગુજરાત સાહિત્ય ભવન ખાતે યોજાયો સન્માન સમારોહ, કોંગ્રેસ દ્વારા સ્વાતંત્ર સેનાનીઓનું કરાયું વિશેષ સન્માન.

ભરૂચ : આલી માતરિયા વિસ્તારના જરૂરિયાતમંદ બાળકોને વિનામુલ્યે નોટબુકનું વિતરણ કરાયું

15 Aug 2021 10:17 AM GMT
રાષ્ટ્રવાદી યુવા કિસાન સંગઠન અને રાષ્ટ્રિય કિસાન વિકાસ સંઘના ઉપક્રમે ભરૂચ શહેરના આલી માતરિયા વિસ્તારમાં જરૂરિયાતમંદ બાળકોને વિનામુલ્યે નોટબુકનું વિતરણ...

ભરૂચ : સ્વતંત્રતા એ માત્ર શબ્દ નથી, હદયની ઉર્મિ અને આત્માની શકિત છે : શ્રમ મંત્રી દિલિપ ઠાકોર

15 Aug 2021 9:42 AM GMT
હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે જિલ્લાકક્ષાનો કાર્યક્રમ યોજાયો, રાજયના શ્રમમંત્રી દિલિપ ઠાકોરે ફરકાવ્યો રાષ્ટ્રધ્વજ.

જુનાગઢ : મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે ધ્વજવંદન, નવા 5 લાખ ગેસ કનેકશન આપવાની જાહેરાત

15 Aug 2021 9:17 AM GMT
જુનાગઢમાં રાજયકક્ષાનો ધ્વજવંદન સમારંભ, સીએમ વિજય રૂપાણીના હસ્તે કરાયું ધ્વજવંદન.

અમદાવાદ : પોલીસ હેડકવાટર્સ ખાતે તિરંગો લહેરાયો, બે પોલીસ અધિકારીઓને પરમવીર ચક્ર એનાયત

15 Aug 2021 8:52 AM GMT
પોલીસ હેડકવાટર્સ ખાતે ધ્વજવંદન સમારંભ, પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવના હસ્તે ધ્વજવંદન.