Connect Gujarat

You Searched For "Jagannath Rathyatra"

અમદાવાદ : જગન્નાથજીની રથયાત્રામાં ભક્તિનો રસ સિંચતી વિવિધ ભજન મંડળીઓ...

1 July 2022 10:28 AM GMT
અમદાવાદમાં ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાની રથયાત્રા ધીમે ધીમે આગળ વધી રહી છે

અંકલેશ્વર: કોરોના કાળ બાદ નીકળેલ ભગવાન જગન્નાથની રથયાત્રામાં માનવ મહેરામણ ઉમટ્યું

1 July 2022 9:15 AM GMT
ભરુચીનાકા નજીક આવેલ જગન્નાથ મંદિરેથી આજરોજ બહગવાન જગન્નાથની 20મી રથયાત્રા નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા

અમદાવાદ: રથયાત્રા દરમ્યાન જમીનથી લઈ આસમાન સુધી પોલીસની ચાંપતી નજર,25 હજાર પોલીસકર્મીઓ સુરક્ષામાં તૈનાત

1 July 2022 7:17 AM GMT
ભગવાન જગન્નાથની 145મી રથયાત્રા આજે નીકળી છે ત્યારે અમદાવાદ પોલીસે આ રથયાત્રાને 25 હજાર પોલીસનું સુરક્ષા કવચ આપ્યું છે.

પુરીમાં જગન્નાથ રથયાત્રા માટે 'પહાંડી' વિધિ શરૂ થઈ

1 July 2022 4:07 AM GMT
ભગવાન જગન્નાથની પ્રસિદ્ધ રથયાત્રા આજે ઓડિશાના પવિત્ર શહેર પુરીમાં કાઢવામાં આવશે. પુરીમાં દુનિયાભરમાંથી લોકો મોટી સંખ્યામાં એકઠા થવા લાગ્યા છે

અમદાવાદ: રથયાત્રામાં એકવાર ફરી કોમી એકતા જોવા મળી, મુસ્લિમ સમાજ દ્વારા ચાંદીનો રથ અર્પણ કરાયો

26 Jun 2022 11:21 AM GMT
દર વર્ષની જેમ આ વર્ષે પણ શાંતિ અને સદભાવના વચ્ચે અમદાવાદ શહેરમાં ભગવાન જગન્નાથની રથયાત્રા પૂર્ણ થાય તે માટે ભગવાન પાસે ભક્તોએ પ્રાર્થના કરી હતી.

અમદાવાદ : કોમી એકતાના વાતાવરણમાં યોજાશે ભગવાન જગન્નાથજીની રથયાત્રા, પોલીસની "મોહલ્લા" મિટિંગ મળી

25 Jun 2022 11:30 AM GMT
ભગવાન જગન્નાથજીની રથયાત્રા કોમી એકતાના વાતાવરણમાં ભાઈચારા સાથે નીકળે તે માટે પોલીસ દ્વારા હિન્દુ અને મુસ્લિમ સમાજના લોકો સાથે એકતા મિટિંગ યોજવામાં આવી...

ભાવનગર : જગન્નાથ રથયાત્રાને લઈને IGની સમીક્ષા બેઠક, જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું

24 Jun 2022 6:11 AM GMT
પોલીસ કોન્ફરન્સ હોલ ખાતે રેન્જ I. G અશોક યાદવની અધ્યક્ષતામાં ભાવનગર રથયાત્રા સમિતિના સભ્યોનું બહુમાન કરવામાં આવ્યું હતું.

અમદાવાદ: રથયાત્રામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જાળવવા પોલીસ સજ્જ,ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ તૈયારીઓની કરી સમીક્ષા

23 Jun 2022 11:42 AM GMT
ભગવાન જગન્નાથની 145મી રથયાત્રાને લઈ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.

ભાવનગર : અમદાવાદ બાદ બીજા ક્રમે ગણાતી સૌથી મોટી ભગવાન જગન્નાથજી રથયાત્રાની તૈયારીનો પ્રારંભ

9 Jun 2022 10:15 AM GMT
ભાવનગર શહેરમાં દર વર્ષે પરંપરાગત ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે

અમદાવાદ : ભગવાન જગન્નાથ રથયાત્રાને પગલે ગૃહ વિભાગ સતર્ક, ગૃહમંત્રીની અધ્યક્ષતામાં બેઠક યોજાય

13 May 2022 9:12 AM GMT
કોરોના કાળના 2 વર્ષ બાદ ભગવાન જગન્નાથની રથયાત્રા લાખો ભાવિકો સાથે નીકળશે,