અમદાવાદ : ભગવાન જગન્નાથ રથયાત્રાને પગલે ગૃહ વિભાગ સતર્ક, ગૃહમંત્રીની અધ્યક્ષતામાં બેઠક યોજાય
કોરોના કાળના 2 વર્ષ બાદ ભગવાન જગન્નાથની રથયાત્રા લાખો ભાવિકો સાથે નીકળશે,

અમદાવાદમાં યોજાનાર ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈ પોલીસ વિભાગ એલર્ટ બન્યું છે, ત્યારે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં એક બેઠક યોજવામાં આવી હતી. અમદાવાદના જમાલપુર સ્થિત જગન્નાથ મંદિર ખાતે ગૃહમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. કોરોના કાળના 2 વર્ષ બાદ ભગવાન જગન્નાથની રથયાત્રા લાખો ભાવિકો સાથે નીકળશે, ત્યારે આ યાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટે તેવી શક્યતાને પગલે ગૃહ વિભાગ સતર્ક થયું છે.
શહેર પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ પોલીસ અધિકારી રીવ્યુ મિટિંગ કરી રહ્યા છે. આ મિટિંગમાં ગૃહમંત્રી, પોલીસ કમિશનર, ક્રાઈમ બ્રાંચના જોઈન્ટ કમિશનર, ટ્રાફિક જેસીપી સેક્ટર-1 સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝા અને મહંત દિલીપદાસજી મહારાજ દ્વારા રથયાત્રા વિશે જાણકારી આપવામાં આવી હતી. આમ જુલાઈમાં યોજાનાર ભગવાન જગન્નાથની રથયાત્રા અંગે અત્યારથી રાજ્ય પોલીસ અને ગૃહ વિભાગ એક્શન મોડમાં આવ્યું છે.
ભરૂચ : નર્મદા મૈયા બ્રિજના છેડે ત્રિપલ અકસ્માત, 3 વાહનો એકબીજા સાથે...
5 May 2022 4:27 PM GMTભાવનગર :મહિલા પીએસઆઈ સાથે બનેલ દુષ્કર્મ કેસમાં અનેક ચોકાવનારા ખુલાસા...
3 April 2022 4:59 PM GMTભરૂચ : રાજ્યભરનો પ્રથમ કિસ્સો, શહેરની એક મહિલા કે જેણે વૈજ્ઞાનિક...
8 May 2022 12:38 PM GMTભરૂચ: હાંસોટના અલવા ગામ નજીક બ્યુટી પાર્લર સંચાલિકાની કારને નડ્યો...
17 May 2022 5:19 AM GMTઆણંદ : ખંભાતમાં રામનવમીની શોભાયાત્રા પર પથ્થરમારો, જૂથ અથડામણમાં 1...
10 April 2022 3:17 PM GMT
છોટાઉદેપુર : સરકારની યોજનાનુ છડેચોક ઉલ્લંઘન, સરકારી પરિસરોની બહાર જ...
19 May 2022 7:38 AM GMTહાર્દિક પટેલ સામે નરેશ પટેલને ઉભા કરશે કોંગ્રેસ પ્રભારી, નરેશ પટેલ...
19 May 2022 7:31 AM GMTહાર્દિકનું ભાજપમાં જોડાવાનું લગભગ નક્કી,આવતા અઠવાડીએ થઈ શકે છે મેગા શો ...
19 May 2022 7:25 AM GMTભાવનગર: ૨૬૫ સખીમંડલ જૂથને એક એક લાખની સહાય,જિ. પંચાયત ખાતે લોન વિતરણ...
19 May 2022 6:56 AM GMTશિવલિંગ અને દર્શન-પૂજાના સ્થળે જ્ઞાનવાપી મસ્જિદના કેટલાક મુદ્દે આજે...
19 May 2022 4:29 AM GMT