Home > Jagannath Temple
You Searched For "Jagannath temple"
ભરૂચ:આશ્રય સોસાયટી સ્થિત જગન્નાથ મંદિરેથી રથયાત્રા નિકળી,આગેવાનોએ કરાવ્યુ પ્રસ્થાન
20 Jun 2023 9:39 AM GMTભરૂચની આશ્રય સોસાયટી સ્થિત જગન્નાથ મંદિર ખાતેથી આગેવાનોના હસ્તે ભગવાન જગન્નાથની રથયાત્રાનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો
ભરૂચ : આશ્રય સોસાયટી સ્થિત જગન્નાથ મંદિરે જળયાત્રા મહોત્સવ યોજાયો, ભગવાનને જળાભિષેક કરાયો...
4 Jun 2023 10:17 AM GMTભગવાન જગન્નાથજીની રથયાત્રા પૂર્વે ભરૂચ શહેરની આશ્રય સોસાયટી સ્થિત જગન્નાથ મંદિરેથી પ્રતિ વર્ષની જેમ કાઢવામાં આવતી જળયાત્રાની ધાર્મિક વિધિ યોજાય હતી.
ગૃહ મંત્રી અમિત શાહે અમદાવાદનાં પ્રસિદ્ધ જગ્ન્નાથ મંદિરે દર્શન કરી પરિવાર અને કાર્યકરો સાથે ઉત્તરાયણ મનાવી
14 Jan 2023 2:47 PM GMTગૃહમંત્રી અમિત શાહ બે દિવસ ગુજરાત પ્રવાસેઅમિત શાહે અમદાવાદમાં ઉતરાયણનાં તહેવારની મજા માણીઅમિત શહે પતંગ ચગાવ્યા બાદ નાસ્તાની મજા પણ માણી કેન્દ્રીય...
આ ભારતીય મંદિરો તેમની ભવ્યતા માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે, નવા વર્ષ પર તેમની મુલાકાત અવશ્ય લો..
23 Dec 2022 5:59 AM GMTભારત માન્યતાઓનો દેશ છે. આ દેશ તેની ધાર્મિક અને સાંસ્કૃતિક માન્યતાઓ માટે વિશ્વભરમાં જાણીતો છે. પોતાની પરંપરાઓ અને આસ્થા માટે પ્રખ્યાત આ દેશ દુનિયાભરના...
ભરૂચ:આશ્રય સોસાયટી સ્થિત જગન્નાથ મંદિરેથી રથયાત્રા નિકળી,આગેવાનોએ કરાવ્યુ પ્રસ્થાન
1 July 2022 10:57 AM GMTભરૂચમાં ભગવાન જગન્નાથની રથયાત્રાનું પ્રસ્થાન,આગેવાનોએ રથયાત્રાનો પ્રારંભ કરાવ્યો
અમદાવાદ : શુભ કાર્યની શરૂઆત પહેલા ગજરાજની આગેવાનીમાં રથયાત્રા નીકળશે, જગન્નાથ મંદિર પાસે 14 હાથીનું પૂજન કરાયું
30 Jun 2022 11:36 AM GMTરથયાત્રામાં ગજરાજનું વિશેષ મહત્વ,13 માદા અને 1 નર ગજરાજનો સમાવેશ, તમામ ગજરાજની તબીબી તપાસ કરાઇ
અમિત શાહ ફરીથી ગુજરાતના પ્રવાસે,સીએમ ભુપેન્દ્ર પટેલ કોરોના સંક્રમિત થતાં ગૃહમંત્રી જગન્નાથ મંદિરમાં મંગળા આરતી કરશે
30 Jun 2022 3:55 AM GMTકેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજથી બે દિવસ ગુજરાતમાં રહેશે. આવતીકાલે સવારે 4 વાગ્યે જગન્નાથ મંદિરમાં મંગળા આરતી કરશે
અમદાવાદ : શાહી ઠાઠ સાથે નીકળી ભગવાન જગન્નાથજીની જળયાત્રા, 'જય રણછોડ માખણચોર'ના નાદથી મંદિર ગૂંજી ઉઠ્યું
14 Jun 2022 8:19 AM GMTરથયાત્રા પૂર્વે અને પરંપરા પ્રમાણે આજે ભવ્ય જળયાત્રા નિજ મંદિરેથી નીકળી સાબરમતી નદીના ભૂદરના આરે પહોંચીને તમામ વિધિ પૂર્ણ કરીને પાછી ફરી છે
અમદાવાદ : ભગવાન જગન્નાથજીની 145મી રથયાત્રાને લઇ ભક્તોમાં આતુરતા, તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ
10 Jun 2022 12:04 PM GMTકોરોના કાળમાં નગરયાત્રા એ નહિ નીકળેલ ભગવાન જગન્નાથ આ વર્ષે નગરયાત્રાએ નીકળશે. જેને લઇ તૈયારીઓ કરવામાં આવી રહી છે.
ભરૂચ : આશ્રય સોસાયટી નજીક જગન્નાથ મંદિરના સંચાલકોએ કર્યા ગેરકાયદે દબાણો, જુઓ કોર્ટે શું આદેશ આપ્યો..!
8 Jun 2022 12:45 PM GMTકોર્ટના આદેશ બાદ આખરે જગન્નાથ મંદિરે કરેલા દબાણો દૂર કરાતા સમગ્ર વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાયો
મુખ્યમંત્રી રૂપાણીએ પરિવાર સાથે જગન્નાથ મંદિરમાં આરતી કરી, નાયબ મુખ્યમંત્રી પણ રહ્યા ઉપસ્થિત
12 July 2021 2:35 AM GMTમુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન ભાઈ પટેલે 144મી જગન્નાથજીની રથ યાત્રાની પૂર્વ સંધ્યાએ અમદાવાદમાં જગન્નાથ મંદિરમાં ભકિત ભાવ પૂર્વક...
દેશના સુપ્રસિધ્ધ જગન્નાથ મંદિરના ખજાનાની ચાવીઓ ગુમ
9 Jun 2018 10:35 AM GMT ૧૨૮ કિલો સોનુ અને ૨૦૦ કિલો ચાંદી ખજાનામાં હોવાનુ અનુમાન ખજાનાની બહારની તરફના રૂમની ચાવીઓ યથાવતદેશના સુપ્રસિધ્ધ ઓરિસ્સાના જગન્નાથપુરી મંદિરના ખજાનાની...