Home > Jagganath RathYatra
You Searched For "Jagganath RathYatra"
અમદાવાદ: ભગવાન જગન્નાથ ભાઈ અને બહેન સાથે આ નવા રથ પર નિકળશે નગરચર્યાએ, જુઓ કેવો હશે નવો રથ !
5 Jan 2023 10:04 AM GMTરથયાત્રામાં ભગવાન જગન્નાથ, તેમના બહેન સુભદ્રા અને ભાઈ બલરામ તેમ ના નવા રથમાં બિરાજમાન થઈને રથયાત્રામાં નગરયાત્રાએ નીકળશે
અંકલેશ્વરમાં રથયાત્રા પહેલા પોલીસ તંત્ર સજ્જ, શાંતિ સમિતિની બેઠક મળી
28 Jun 2022 7:51 AM GMTચાલુ વર્ષે નગરમાં 7 કિમી રૂટ પર ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા જી સાથે નગરચર્ય માં નીકળશે
અમદાવાદ : ઐતિહાસિક રથયાત્રાને ધામધૂમથી કાઢવા તંત્ર સજ્જ, પોલીસ દ્વારા સરપ્રાઈઝ કોમ્બિંગ શરૂ...
8 Jun 2022 1:16 PM GMT1 જુલાઈ 2022ના રોજ નીકળનારી રથયાત્રા પૂર્વે અમદાવાદ શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ દ્વારા સરપ્રાઈઝ કોમ્બિંગનું આયોજન
અમદાવાદમાં રથયાત્રા પહેલા જર્જરિત 400 મકાનોને AMCની નોટિસ,જાણો વધુ..!
6 Jun 2022 10:43 AM GMTભગવાન જગન્નાથની રથયાત્રાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ભક્તો પણ ભગવાનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે
ભાવનગર : અમદાવાદ બાદ બીજા ક્રમે ગણાતી સૌથી મોટી ભગવાન જગન્નાથજીની રથયાત્રાએ કરી નગરચર્યા
12 July 2021 7:18 AM GMTરાજમાર્ગો પર નીકળી ભગવાન જગન્નાથજીની રથયાત્રા, રથયાત્રા દરમ્યાન ગાઈડલાઇનનું કરાયું ચુસ્ત પાલન.
જય જગન્નાથ : રથયાત્રાને ગુજરાત સરકારની મંજૂરી, કોરોના પ્રોટોકોલ સાથે નીકળશે રથયાત્રા
8 July 2021 9:03 AM GMTઅમદાવાદઃ ભગવાન જગન્નાથની રથયાત્રાને મંજૂરી ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કરી જાહેરાત
અમદાવાદ: ભગવાન જગન્નાથને રીઝવવા અખાડાઓ તૈયાર, સરકાર આપશે મંજૂરી ?
3 July 2021 9:21 AM GMTઅમદાવાદમાં આ વર્ષે રથાયત્રા કેવી રીતે નિકળશે એના પર સસ્પેન્સ યથાવત છે જો કે રથયાત્રામાં કરતબો કરતા ખેલાડીઓએ પૂરજોશમાં તૈયારીઓ શરૂ કરી દીધી છે. અખાડાના...
વડોદરા : ત્રણ નદીઓના પાવન નીરથી પ્રભુ પરિવારને કરાવાયું સ્નાન
24 Jun 2021 9:45 AM GMTગોત્રીના ઇસ્કોન મંદિર ખાતે જળયાત્રાની ઉજવણી, અષાઢી બીજના દિવસે નીકળે છે ભવ્ય રથયાત્રા.
ભાવનગરમાં ગુજરાતના બીજા ક્રમની સૌથી મોટી નીકળતી રથયાત્રા, નિયમોના પાલન સાથે કરાય પૂજન વિધિ
20 Jun 2021 7:42 AM GMTભાવનગર શહેરમાં ગુજરાતના બીજા ક્રમની સૌથી મોટી રથયાત્રા નિમિત્તે સરકારની ગાઈડલાઇનના પાલન સાથે પૂજન વિધિ કરવામાં આવી
અમદાવાદ : ભગવાન જગન્નાથજીની જળયાત્રાનો માર્ગ મોકળો, પોલીસે આપી મંજુરી
19 Jun 2021 12:33 PM GMTઅમદાવાદમાં અષાઢી બીજના દિવસે નીકળતી રથયાત્રા પહેલાં જળયાત્રા કાઢવામાં આવે છે. આ વર્ષે જળયાત્રા કાઢવા માટે પોલીસ તંત્રએ શરતોને આધીન મંજુરી આપતાં...
સૌરાષ્ટ્રમાં “રથયાત્રા” : કોરોના મહામારીના કારણે ભગવાન જગન્નાથજીની રથયાત્રા મંદિર પરિષરમાં જ નીકળી
23 Jun 2020 8:44 AM GMTકોરોનાની મહામારીના કારણે દેશભરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા કાઢવા પર કોર્ટે રોક ફરમાવી છે, ત્યારે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં...