Connect Gujarat

You Searched For "Lord Krishna"

આજે ઉજવાશે એકાદશીનો પ્રાગટ્ય દિવસ, ભગવાન શ્રીકૃષ્ણએ યુધિષ્ઠિરને જણાવેલું વ્રતનું મહત્વ

8 Dec 2023 4:23 AM GMT
ઉત્પત્તિ એકાદશી વ્રત કારતક મહિનાના વદ પક્ષની અગિયારમી તિથિએ કરવામાં આવે છે. આ વખતે આ વ્રત 08 ડિસેમ્બરના રોજ એટલે કે આજે કરવામાં આવશે.

ભગવાન શ્રી ક્રુષ્ણની નગરીમાં બિરાજમાન છે “માઁ કાત્યાયની શક્તિપીઠ” : વાંચો આ શક્તિપીઠનો રોચક ઇતિહાસ...

17 Oct 2023 3:02 AM GMT
માતાજીના નવલા નોરતા, દેવી દુર્ગનો નવ દિવસનો ઉત્સવ શારદીય નવરાત્રી શરૂ થઈ છે, ત્યારે રવિવારથી માતાજીનું પહેલું નોરતું શરૂ થયું છે. પહેલા દિવસે માતાજીના...

ગીર સોમનાથ: ભાલકા તીર્થ ખાતે જન્માષ્ટમીની ભક્તિમય ઉજવણી, ભગવાન શ્રીકૃષ્ણને સવા લાખ ફૂલોથી શણગાર કરાયો

8 Sep 2023 6:08 AM GMT
ગીર સોમનાથ જિલ્લાના ભાલકા તીર્થ ખાતે જન્માષ્ટમીની ભક્તિમય ઉજવણી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા

સોમનાથ જ્યોતિર્લિંગ પર બાળકૃષ્ણની પ્રતિકૃતિ સાથે કૃષ્ણ જન્મોત્સવનું ભાતચિત્ર ઊભું કરાયું

7 Sep 2023 3:45 PM GMT
શ્રીકૃષ્ણના બાળ સ્વરૂપની પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી હતી તેમના ચરણોમાં માખણનો ઘડો ધરવામાં આવ્યો હતો

ભગવાન શ્રી કૃષ્ણને પ્રસાદમાં ધરાવો પાઈનેપલની બરફી, જાણો તેને ઘરે બનાવવાની રીત.....

3 Sep 2023 12:02 PM GMT
લોકો પાઈનેપલનું સેવન સલાડ અને જ્યુસમાં કરતાં હોય છે. પરંતુ તમને જણાવી દઈએ કે પાઈનેપલની બરફી પણ ખૂબ જ સરસ બને છે

માગશર મહિનામાં સૂર્ય ભગવાન સહિત આ દેવી-દેવતાઓની પૂજા કરવાનું વિશેષ મહત્વ

30 Nov 2022 6:43 AM GMT
હિંદુ ધર્મમાં માગશર મહિનાનું વિશેષ મહત્વ છે. હિંદુ કેલેન્ડર મુજબ માગશર મહિનો 9મી નવેમ્બરથી 8મી ડિસેમ્બર સુધીનો છે. આ મહિનામાં ભગવાન સૂર્યની પૂજા...

અમરેલી : જન્માષ્ટમી નિમિત્તે શ્રી કૃષ્ણના જન્મોત્સવને વધવવા લોકો આતુર, ઠેર ઠેર નીકળી શોભાયાત્રા...

19 Aug 2022 1:38 PM GMT
જન્માષ્ટમી નિમિત્તે તાલુકા મથકે શોભાયાત્રા નીકળી, શ્રી કૃષ્ણના જન્મોત્સવને વધવવા લોકો આતુર બન્યા

જન્માષ્ટમી પર્વને લઈ ગુજરાતના કૃષ્ણ મંદિરોમાં ભવ્ય શણગાર, મટકી ફોડ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાશે...

19 Aug 2022 9:24 AM GMT
આજે શ્રાવણ સુદ આઠમના રોજ જન્માષ્ટમીના પર્વની સમગ્ર રાજ્યમાં ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે

જામનગર : જન્માષ્ટમી નિમિત્તે ભગવાન શ્રીકૃષ્ણની વિશાળ શોભાયાત્રા નીકળી, ઠેર ઠેર સ્વાગત કરાયું...

19 Aug 2022 7:34 AM GMT
જામનગરમાં શ્રી 5 નવતનપુરી ધામ ખીજડા મંદિર દ્વારા જન્માષ્ટમી નિમિતે ભગવાન શ્રીકૃષ્ણની વિશાળ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

પ્રથમ વખત જન્માષ્ટમી ઉજવવામાં આવી રહી છે, તો આ રીતે કરો ભગવાન કૃષ્ણની પૂજા

19 Aug 2022 6:12 AM GMT
પંચાંગ અનુસાર, ભગવાન કૃષ્ણનો જન્મ ભાદ્રપદના કૃષ્ણ પક્ષની આઠમનાં રોહિણી નક્ષત્રમાં 12 વાગ્યે થયો હતો.

ભારતમાં આવેલા ભગવાન શ્રી કૃષ્ણના મુખ્ય મંદિરો, દરેક જગ્યાઓ માનવમાં આવે છે ખૂબ જ ખાસ

18 Aug 2022 8:15 AM GMT
ભગવાન શ્રી કૃષ્ણ હિન્દુ ધર્મના મુખ્ય દેવતાઓમાંના એક છે. તેમને વિષ્ણુનો 8મો અવતાર માનવામાં આવે છે.

જન્માષ્ટમી પર રાશિ પ્રમાણે બાળ ગોપાલને અર્પણ કરો,આ ભોગ અને શણગાર ભગવાન કૃષ્ણ કરશે દરેક મનોકામના પૂર્ણ

18 Aug 2022 6:11 AM GMT
હિન્દુ માન્યતા અનુસાર ભગવાન શ્રી કૃષ્ણની જન્મજયંતિ દર વર્ષે ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. ભગવાન કૃષ્ણની જન્મજયંતિ દેશભરમાં જન્માષ્ટમીના તહેવાર તરીકે...