Connect Gujarat

You Searched For "Narmadamaiya Bridge"

ભરૂચ : નર્મદા મૈયા બ્રિજ બન્યો "એક્સિડન્ટ ઝોન", 3 વાહનો વચ્ચે અકસ્માત સર્જાતા યુવકનું મોત

25 Oct 2021 5:16 AM GMT
ભરૂચ તથા અંકલેશ્વર શહેરને જોડતા નર્મદા મૈયા બ્રીજ ઉપર 3 વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો

નર્મદા : કેવડિયાના નર્મદા કિનારે ગોરા ઘાટ તૈયાર થશે નર્મદામૈયાની મહાઆરતી આરતીનું રિહર્સલ શરૂ કરાયું

2 Oct 2021 6:36 AM GMT
વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસેના ગોરા ગામ ખાતે નર્મદા નદીના કિનારે એક ભવ્ય ધાટનું નિર્માણ કરવામાં આવ્યું છે

ભરૂચ : નર્મદા મૈયા બ્રિજ પરથી મોતની છલાંગ લગાવનાર યુવતીનો મૃતદેહ નવા તવરા પાસેથી મળ્યો

5 Sep 2021 11:53 AM GMT
મીસરી રાણાએ પોતાની બહેનને મેસેજ કરી બ્રિજ પરથી રાત્રીના સમયે મોતની છલાંગ મારી હતી.

ભરૂચ : નર્મદા મૈયા બ્રિજના નિર્માણ બાદ ભુતમામાની ડેરી પાસે લાગ્યું સાઇન બોર્ડ

3 Aug 2021 1:19 PM GMT
ભરૂચની નર્મદા નદી પર બનેલાં નર્મદા મૈયા બ્રિજને અષાઢી બીજના દિવસથી વાહનવ્યવહાર માટે ખુલ્લો મુકી દેવામાં આવ્યો છે. ભરૂચ- અંકલેશ્વર વચ્ચેના આ રસ્તાને...

સુહાના સફર: ભરૂચ અંકલેશ્વર સિટી બસ સેવાને બહોળો પ્રતિસાદ

27 July 2021 7:15 AM GMT
ભરૂચ અંકલેશ્વર વચ્ચે શરૂ થઈ સિટી બસ સેવા, સિટી બસ સેવાને બહોળો પ્રતિસાદ.

નવા બ્રિજ પર પહેલો અકસ્માત, નર્મદા મૈયા બ્રીજ ઉપર અકસ્માત સર્જાતા બાઇક ચાલકને ઇજા

23 July 2021 12:35 PM GMT
ભરૂચ તથા અંકલેશ્વર શહેરને જોડતા નર્મદા મૈયા બ્રીજ ઉપર શુક્રવારની સવારે બાઇક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, ત્યારે ઇજાગ્રસ્ત બાઇક ચાલકને સારવાર...

અંકલેશ્વર : ભરૂચ- અંકલેશ્વર વચ્ચે હવે દર 30 મિનિટે સીટી બસ દોડશે, હજારો લોકોને ફાયદો

23 July 2021 9:42 AM GMT
નર્મદા મૈયા બ્રિજ પરથી એસટી બસોને મળી મંજુરી, ભરૂચ- અંકલેશ્વર વચ્ચે સીટી બસ સેવાનો થયો પ્રારંભ.

ભરૂચ : નેશનલ હાઇવે પર ઝાડેશ્વર ચોકડી નજીક ચકકાજામ, હજારો વાહન ચાલકો અટવાયાં

21 July 2021 11:24 AM GMT
નર્મદા મૈયા બ્રિજ બન્યો પણ ટ્રાફિક સમસ્યા યથાવત, નર્મદા ચોકડીથી એબીસી સર્કલ ટ્રાફિકનું નવું હોટસ્પોટ.

ભરૂચ: નર્મદા મૈયા બ્રિજની શું છે વિશેષતા? જુઓ બધુ જ જે તમે જાણવા માંગો છો !

10 July 2021 7:09 AM GMT
ભરૂચમાં નિર્માણ પામ્યો નર્મદા મૈયા બ્રિજ, ગોલ્ડનબ્રિજની સમાંતર ફોરલેન બ્રિજનું નિર્માણ.

ભરૂચમાં જોવા મળશે અમેરિકાના લાસ વેગાસ જેવા દ્રશ્યો, વાંચો નર્મદા મૈયા બ્રિજ સાથે શું છે કનેક્શન

9 July 2021 12:07 PM GMT
ભરૂચના ગોલ્ડનબ્રિજની સમાંતર રૂપિયા 450 કરોડના ખર્ચે નિર્માણ પામેલ નર્મદા મૈયા બ્રિજનું આગામી તારીખ 12મી જુલાઇના રોજ અષાઢી બીજના શુભ દિવસે લોકાર્પણ...