Connect Gujarat

You Searched For "Rath Yatra 2021"

અમદાવાદ : ભગવાન જગન્નાથજીનું કરાયું મામેરૂ, પ્રભુ પરિવારના દર્શન કરી ભકતો થયાં ધન્ય

8 July 2021 12:28 PM GMT
ત્રણેય ભાઇ -બહેનના વાઘા અને અલંકારના દર્શન, ભગવાન જગન્નાથજીને પરંપરાગત વેશભુષા શણગારાયાં.

અમદાવાદ : ભગવાન જગન્નાથજીની રથયાત્રાને હજી મંજૂરી નહિ

7 July 2021 6:00 AM GMT
ભગવાન જગન્નાથજીની 144 રથયાત્રાનું કાઉન્ટડાઉન શરૂ, અસમંજસની સ્થિતિ વચ્ચે રથયાત્રાને હજી મંજૂરી નથી મળી.

ઓડિશામાં રથયાત્રાને લઈને સૌથી મોટા સમાચાર, જાણો શું કહ્યું સુપ્રીમ કોર્ટે

6 July 2021 8:06 AM GMT
ભગવાન જગન્નાથ રથયાત્રાને લઈને સૌથી મોટા સમાચાર આવ્યા છે. ઓડિશામાં પુરી સહિતના અન્ય સ્થાનો પર જગન્નાથ યાત્રાની પરવાનગી આપવા માટે સુપ્રિમ કોર્ટે ઈનકાર...

અમદાવાદ : 1946માં રથયાત્રા વેળા થયાં હતાં હુલ્લડો, વસંત- રજબે ટોળા સામે ભીડી હતી બાથ

1 July 2021 11:12 AM GMT
વસંત અને રજબ હતાં એકબીજાના હતાં મિત્રો, કોમી એકતા માટે બંને મિત્રોએ આપ્યાં હતાં પ્રાણ.

અમદાવાદ: ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજનું મોટું નિવેદન

1 July 2021 10:13 AM GMT
નાથ નીકળશે નગરચર્યા એ ! જગન્નાથમંદિરે તડામાર તૈયારી શરૂ.

ભાવનગર : રથયાત્રા કાઢવા માટે મંજૂરી અપાય તેવી માંગ

30 Jun 2021 11:50 AM GMT
રથયાત્રા સમિતિ ટ્રસ્ટ દ્વારા તંત્રને પત્ર.

અમદાવાદ : ભગવાન જગન્નાથજી રથયાત્રાને લઈને પોલીસે ઘડ્યો એક્શન પ્લાન

24 Jun 2021 12:05 PM GMT
રથયાત્રાની મંદિર ટ્રસ્ટ તરફથી ચાલી રહી છે તૈયારીઓ, અમદાવાદ પોલીસ તંત્ર પણ આવ્યું એક્શન મોડમાં.

વડોદરા : ત્રણ નદીઓના પાવન નીરથી પ્રભુ પરિવારને કરાવાયું સ્નાન

24 Jun 2021 9:45 AM GMT
ગોત્રીના ઇસ્કોન મંદિર ખાતે જળયાત્રાની ઉજવણી, અષાઢી બીજના દિવસે નીકળે છે ભવ્ય રથયાત્રા.

અમદાવાદ: ભગવાન જગન્નાથની 144મી રથયાત્રા નીકળશે ?

15 Jun 2021 7:30 AM GMT
મંદિરના ટ્રસ્ટી દ્વારા યાત્રા માટે મંગાય મંજૂરી.