Home > Tributes
You Searched For "Tributes"
જમ્મુ-કાશ્મીરના કુલગામમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં સુરેન્દ્રનગરનો જવાન શહીદ, આજે અમદાવાદમાં અંતિમ યાત્રા નીકળશે..
6 Aug 2023 5:02 AM GMTકુલગામમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં મૂળ સુરેન્દ્રનગરના મોજીદડ ગામના રહેવાસી અને હાલ અમદાવાદના વિરાટનગર વિસ્તારમાં રહેતા મહિપાલસિંહ વાળા નામના જવાન...
અંકલેશ્વર : ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી કોંગ્રેસ દ્વારા બંધારણ દિવસની ઉજવણી કરાય...
26 Nov 2022 9:37 AM GMTભારતનું બંધારણ ભારત દેશનો સર્વોચ્ચ કાયદો છે. ભારત ગણરાજ્યમાં ભારતના બંધારણ મુજબ શાસન વ્યવસ્થા ચાલે છે.
ભરૂચ : સ્વ. અહેમદ પટેલની દ્વિતીય પુણ્યતિથિ નિમિત્તે કોંગ્રેસ કાર્યાલય ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો
25 Nov 2022 10:21 AM GMTકોંગ્રેસના દિગ્ગજ નેતા અને પક્ષના ચાણક્ય સ્વ. અહેમદ પટેલની આજે દ્વિતીય પુણ્યતિથિ નિમિત્તે ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ...
સુરત : મોરબી ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કર્યા બાદ રાષ્ટ્રિય એકતા દિવસ નિમિત્તે યુનિટી રન યોજાય...
31 Oct 2022 8:31 AM GMTમોરબીમાં થયેલ ગોઝારી ઘટનામાં મોતને ભેટેલા મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કર્યા બાદ સુરત ખાતે રાષ્ટ્રિય એકતા દિવસ નિમિત્તે યુનિટી રનનું આયોજન કરવામાં આવ્યું...
સુરત : મોરબી ગોઝારી દુર્ઘટનાના મૃતકોને નવી સીવીલ હોસ્પિટલ ખાતે શ્રધ્ધાંજલિ અર્પણ કરાય...
31 Oct 2022 8:29 AM GMTમોરબીની ગોઝારી દુર્ઘટનાના તમામ મૃતકો માટે સુરતની નવી સીવીલ હોસ્પિટલ ખાતે શોક સંદેશ અને શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
અંકલેશ્વર:જનસંઘના સ્થાપક પંડિત દિન દયાળ ઉપાધ્યાયની જન્મ જયંતી નિમિત્તે ભાજપના આગેવાનો દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરાય
25 Sep 2022 7:37 AM GMTજનસંઘના સ્થાપક પંડિત દીન દયાળ ઉપાધ્યાયના સમાજ કલ્યાણ પ્રત્યેના વિચારો, આદર્શો અને સમર્પણને આજે પણ દેશ આખો યાદ તેવા ઉદ્દેશ સાથે દેશભરમાં પંડિત દિન દયાલ...
રાજીવ ગાંધી જન્મજયંતિ: 'પાપા તમે દિલમાં છો...' રાહુલે શેર કર્યો ભાવુક વીડિયો, પીએમ મોદીએ આપી શ્રદ્ધાંજલિ
20 Aug 2022 3:39 AM GMTપૂર્વ વડાપ્રધાન અને કોંગ્રેસના દિવંગત નેતા રાજીવ ગાંધીની આજે 78મી જન્મજયંતિ છે. આ પ્રસંગે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ તેમના સ્મારક સ્થળ વીર ભૂમિ...
અટલ બિહારી વાજપેયીની આજે પુણ્યતિથિ, રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને વડાપ્રધાને આપી શ્રદ્ધાંજલિ
16 Aug 2022 6:06 AM GMTરાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, પૂર્વ રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે તેમની સમાધિ સ્થાન 'સદૈવ અટલ' પર...
અમદાવાદ: ધારાસભ્ય અનિલ જોષીયારાને શ્રધ્ધાંજલિ પાઠવવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પહોંચ્યા
15 March 2022 6:24 AM GMTમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભિલોડા મત વિસ્તારના ધારાસભ્ય સ્વ. ડૉ. અનિલ જોષીયારાના પાર્થિવ દેહ પર પૂષ્પાંજલિ અર્પણ કરી સદ્દગતને અંતિમ વિદાય આપી હતી.
છોટાઉદેપુર: સેનાના જવાનનું જમ્મુ કાશ્મીરમાં અકસ્માતમાં નિધન,લોકોએ અર્પણ કરી શ્રદ્ધાંજલિ
15 March 2022 6:07 AM GMTજમ્મુ ખાતે અકસ્માતમાં નિધન થતાં તેઓના પાર્થિવ દેહને બોડેલી લાવવામાં આવતા મોટી સંખ્યામાં તમામ સમાજના લોકોએ ભેગા થઈ શ્ર્દ્ધાંજલી અર્પણ કરી હતી
અંકલેશ્વર : સુરોના સમ્રાટોને શ્રધ્ધાજલિ આપવા 70 કીમીની સાયકલ રાઇડ
25 Feb 2022 11:34 AM GMTજાણીતા ગાયિકા લતા મંગેશકર અને મ્યુઝીક કંપોઝર બપ્પી લહેરી આપણી વચ્ચે સદેહ રહયાં નથી પણ તેમની યાદો હજી તાજી છે.
PMએ સ્વાતંત્ર્ય સેનાની લાલા લજપત રાયને શ્રદ્ધાંજલિ અર્પણ કરી
28 Jan 2022 5:28 AM GMTવડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે સ્વતંત્રતા સેનાની લાલા લજપત રાયને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.મોદીએ ટ્વીટ કર્યું હતું કે પંજાબ...