Home > UNA
You Searched For "UNA"
ઉના-ગીર ગઢડા આહીર સમાજ દ્વારા 20મો સમૂહ લગ્નોત્સવ યોજાયો, 29 નવયુગલોએ મંગળ ફેરા ફર્યા..
18 Feb 2024 1:38 PM GMTઆહિર સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું. આ સમૂહ લગ્નમાં 29 નવદંપતીએ પ્રભુતામાં પગલાં માંડ્યા
ઉના તાલુકાના સૈયદ રાજપરા ગામે દરિયાઈ બંદર પર ધરાશાયી થયેલ “પ્રોટેક્શન વોલ” બનાવવા લોકમાંગ...
2 Feb 2024 9:40 AM GMTઉના તાલુકના સૈયદ રાજપરા ગામના દરિયાઈ બંદર પર ધરાશાયી થયેલ પ્રોટેક્શન વોલને વહેલી તકે બનાવવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.
ઉના : ભાડાસી ગામે વીર આહીર દેવાયતબાપા બોદરની પ્રતિમાનું અનાવરણ કરાયું...
23 Nov 2023 10:14 AM GMTતાલુકાના ભાડાસી ગામે દેવાયતબાપા બોદરની પ્રતિમાનું અનાવરણ તેમજ અખિલ ભારતીય આહીરાણી મહારાસ સંગઠનનો ભવ્ય સ્નેહમિલન સમારોહ યોજાયો હતો.
ગીર સોમનાથ : ઉનામાં નકલી ઘી બનાવતા વેપારીની દુકાન અને ઘરમાં પોલીસની રેડ, 3 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો
16 July 2023 1:08 PM GMTઉનામાં દેશી બનાવટી નકલી ઘીનો જથ્થો ઝડપાયોપોલીસે રહેણાક વિસ્તારમાં પાડ્યો દરોડોરૂ 3 લાખની વધુનો મુદામાલ કબ્જે કરી એક શખ્શની કરી અટકાયત ઉનામાં નકલી ઘી...
ઉના : વાંસોજ ગામની દીકરીએ અંડર-19 ક્રિકેટમાં સ્થાન મેળવી આહીર સમાજનું ગૌરવ વધાર્યું
15 Sep 2021 5:34 PM GMTગીર સોમનાથ જીલ્લાના ઉના તાલુકાના વાંસોજ ગામની આહિર સમાજની દીકરી જયાં આર. રામે અંડર-19 ક્રિકેટમાં સ્થાન મેળવી સમાજ અને ગામનું નામ ગુંજતું કર્યું
ગીર સોમનાથ: વરરાજા લૂંટાય એ પૂર્વે જ પોલીસે લૂંટેરી દુલ્હનની કરી ધરપકડ
25 Jun 2021 1:42 PM GMTગીર સોમનાથના ઉનામાં લગ્નોત્સુક યુવક લુંટાય તે પહેલા જ લૂટેરી દુલ્હન જેલના સળિયા ગણતી થઈ ગઈ છે
ગીર સોમનાથ : ચીખલી ગામે 100થી વધુ મરઘીઓના બર્ડ ફ્લૂથી મોત, અનેક જીવતા પક્ષીઓની કિલિંગ પ્રકિયા શરૂ
23 Jan 2021 6:48 AM GMTગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના ચીખલી ગામે થોડા દિવસ અગાઉ 100થી વધુ મરઘાઓના અચાનક મોત થતાં સેમ્પલ લેવામાં આવ્યા...
ગીરસોમનાથ: ઉનામાં રૂ. 295.85 કરોડના ખર્ચે મત્સય બંદરનો વિકાસ, સી.એમ.વિજય રૂપાણીના હસ્તે કરાયું ખાતમુહૂર્ત
21 Jan 2021 8:10 AM GMTગીર સોમનાથ જીલ્લાનાં ઉના તાલુકાના નવાબંદર ખાતે નિર્માણ પામનાર જેટીનું મુખ્ય પ્રધાનનાં હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું રૂપિયા 295.85 કરોડના ખર્ચે...
ગીર સોમનાથમાં: દેશી ગોળનો ઉદ્યોગનેે વાગી જશે તાળા , કારણ જાણવા જુઓ આ સમાચાર
8 Dec 2019 9:43 AM GMTગીર સોમનાથ જિલ્લામાં ત્રણ સુગર ફેકટરી બંધ થવાથી ખેડુતો દેશી ગોળના વ્યવસાય તરફ વળ્યાં હતાં પણ હવે શેરડી અને ગોળના પોષણક્ષમ ભાવો નહિ મળતાં આ વ્યવસાય પણ...