Home > Vijayadashami
You Searched For "Vijayadashami"
અમરેલી : રામ-રાવણ વચ્ચે યુદ્ધના દ્રશ્યો ઊભા કરી દશેરાની અનોખી રીતે ઉજવણી કરતું બાબરાનું મહાકાળી મંડળ
24 Oct 2023 12:57 PM GMTયુદ્ધમાં રામ-રાવણ અને હનુમાનજી સહીત 20થી વધું લોકોનું મંડળ પાત્રો ભજવે છે. શહેરમાં દશેરાના દીવસે રામ-રાવણના યુદ્ધ બાદ બજારો ખોલવામાં આવે છે
વિજયાદશમી નિમિત્તે ભરૂચના વિવિધ પોલીસ મથકે શસ્ત્ર પૂજન, અંકલેશ્વર અને જંબુસર પોલીસે કરી શસ્ત્ર પૂજા.
24 Oct 2023 10:52 AM GMTશસ્ત્ર પૂજાના પર્વની શરૂઆત રાજા-મહારાજાઓએ કરી હતી, જે આજ સુધી ચાલી આવી છે. દશેરાના દિવસે સંપૂર્ણ વિધિ-વિધાનથી શસ્ત્ર પૂજન કરવામાં આવે તો વરદાન પ્રાપ્ત...
ભરૂચ : વિજયાદશમીના પાવન અવસરે પોલીસ વિભાગે કર્યું શસ્ત્રોનું પૂજન, જિલ્લા પોલીસવડાએ પાઠવી શુભેચ્છા...
5 Oct 2022 10:53 AM GMTઆજરોજ વિજયાદશમીના પાવન અવસરે ભરૂચ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા ઠેર ઠેર શસ્ત્રોનું પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું,
અંકલેશ્વર : વિજયાદશમી સાથે આજે સાઈબાબાનો "મહા સમાધિ" દિવસ, પંચાટી બજારના સાઈ મંદિરે યોજાયા ધાર્મિક કાર્યક્રમો.
5 Oct 2022 10:31 AM GMTશિરડીમાં સાઈબાબાની પુણ્યતિથિની ઉજવણી દર વર્ષે વિજયાદસમી એટલે કે, દશેરાના દિવસે ઉજવવામાં આવે છે.
વિજયાદશમીએ આ મંદિરોમાં રાવણની થાય છે પૂજા, વાંચો ભારતમાં ક્યાં ક્યાં આવ્યા છે મહાવિદ્ધવાન રાવણના મંદિરો
5 Oct 2022 3:31 AM GMTશારદિય નવરાત્રી દેશભરમાં ઉજવાય રહી છે ત્યારે 4 સપ્ટેમ્બર અને 9નું નોરતું અને દશેરા પર્વ પરમાતાજીના હોમહવન કરી માતાજીને વિદાય અપવામાં આવે છે. અને દશેરા...
દશેરા પર બની રહ્યો છે "દુર્લભ" યોગ, જાણો વિજયાદશમીનો સમય અને પદ્ધતિ...
4 Oct 2022 11:43 AM GMTદશેરાનો તહેવાર દર વર્ષે અશ્વિન મહિનાના દસમા દિવસે અનિષ્ટ પર સારાની જીત તરીકે ઉજવવામાં આવે છે.
સુરેન્દ્રનગર : રાવણનું દહન નહિ પણ રાવણનો કરાય છે "વધ", પાણશીણા ગામે અનોખી ઉજવણી
16 Oct 2021 1:48 PM GMTસુરેન્દ્રનગર જિલ્લાના પાણશીણા ગામ ખાતે અગીયારસના દિવસે દશેરાની ઉજવણી કરવામાં આવે છે અને તેમાં પણ રાવહ દહનની જગ્યાએ રાવણવધ કરવામાં આવે છે.સમગ્ર દેશમાં...
સાણંદ : વિરોચનગરમાં દશેરાની અનોખી રસમ, અશ્વોની પુજા કરી ઘોડાઓની થાય છે હરિફાઇ
15 Oct 2021 1:20 PM GMTઆસુરી શકિત પર દૈવી શકિતના વિજયના પર્વ દશેરાની અલગ અલગ પરંપરાઓ સાથે ઉજવણી કરાય છે. ખેડુતો દશેરાના દિવસે પોતાના ઓજારો, પોલીસ કર્મચારી પોતાના શસ્ત્રોની...
આવતીકાલે દશેરા જાણો વિજયાદશમી પૂજા અને શસ્ત્ર પૂજાનું શું છે મહત્વ
14 Oct 2021 1:58 PM GMTશુક્રવારે, 15 ઓક્ટોબર છે. હિન્દુ કેલેન્ડર મુજબ દશેરા અથવા વિજયાદશમીનો તહેવાર અશ્વિન મહિનાના શુક્લ પક્ષના દસમા દિવસે ઉજવવામાં આવે છે. આ વર્ષે અશ્વિન...