અમદાવાદ: ઉત્તરાયણ પર્વ દરમ્યાન ઘાયલ પક્ષીઓ માટે સારવારનો અવિરત પ્રવાહ..
ઘાયલ પક્ષીઓને બચાવવા માટે અમદાવાદ દરિયાપુર વિસ્તારમાં કરુણા અભિયાન હેઠળ દવાખાનું ચાલુ કરવામાં આવ્યું હતુ
ઘાયલ પક્ષીઓને બચાવવા માટે અમદાવાદ દરિયાપુર વિસ્તારમાં કરુણા અભિયાન હેઠળ દવાખાનું ચાલુ કરવામાં આવ્યું હતુ
અત્યાધુનિક સુવિધાઓવાળા સરકારી આવાસની વિશેષતાઓની વાત કરીએ તો 13 માળની ઈમારતમાં પ્રત્યેક માળ પર 4 આવાસનું નિર્માણ કરવામાં આવ્યું છે
ઉતરાયણના તહેવારને હવે એક દિવસ બાકી રહ્યો છે, ત્યારે અમદાવાદમાં દિલ્હી દરવાજા પાસે આવેલ પતંગ બજારનો ચિતાર કનેક્ટ ગુજરાત દ્વારા લેવામાં આવ્યો હતો.
અમદાવાદની સાયબર ક્રાઇમ બ્રાંચની ગિરફ્તમાં રહેલ ઠગ તાલીમ તાહિર ખાનની રાજસ્થાનના ભરતપુર જિલ્લાથી ધરપકડ કરવામાં આવી છે.
અમદાવાદ ખાતે ચાલી રહેલા શતાબ્દી મહોત્સવમાં દેશ વિદેશના અનેક સેલિબ્રિટી અને રાજનાયક મુલાકાત લઈ રહ્યા છે
અમદાવાદ સાયબર ક્રાઈમમાં 28 કરોડથી વધુની છેતરપિંડીની ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીઓ ઠાકરશી ખેની અને તેમના દિકરા સાવન ખેનીની શોધખોળ હાથ ધરી હતી.
ઉત્તરાયણના પર્વને આડે ગણતરીના દિવસો બાકી છે ત્યારે પતંગની દોરીથી બચવા વાહનચાલકો બાઇક પર સેફ્ટી સ્ટેન્ડ લગાવી રહ્યા છે.
CM ભુપેન્દ્ર પટેલે “આઝાદી કી યાદે” મ્યુઝીયમનું લોકાર્પણ કર્યું હતું. મ્યુઝીયમમાં ભારતના પ્રાચીન શાસકોથી માંડીને તમામ વડાપ્રધાનોની તસવીરો અને યાદી પણ મૂકવામાં આવી છે.