Connect Gujarat

You Searched For "Ankleshwar Samachar"

અંકલેશ્વર: વોર્ડ નંબર-4માં 36 લાખના ખર્ચે માર્ગના કાર્યનું ખાતમુહૂર્ત કરાયુ,અનેક આગેવાનો રહ્યા ઉપસ્થિત

13 March 2024 7:59 AM GMT
બિસ્માર માર્ગ અંગે સ્થાનિકોએ નગર પાલિકામાં રજૂઆત કરી હતી જે રજૂઆતને પગલે પાલિકા દ્વારા 36 લાખની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી

અંકલેશ્વર : મહાશિવરાત્રી નિમિત્તે 11 ફૂટ ઊંચા નંદી પર નીકળશે શિવ પરિવારની શાહી સવારી...

6 March 2024 7:18 AM GMT
14 ફૂટ પહોળી અને 11 ફૂટ ઊંચી નંદીની પ્રતિમા પર ભગવાન શિવ, માતા પાર્વતી, પુત્ર ગણેશ અને કાર્તિકેય સાથે નારદજીની શાહી સવારી ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર...

અંકલેશ્વર : ટ્રાફીકને અડચણરૂપ પાર્ક કરેલા મોપેડમાં પોલીસે લગાવેલું લોક તોડનાર ઈસમની અટકાયત...

7 Feb 2024 12:04 PM GMT
ટ્રાફિક નિયમનું ઉલ્લંઘન કરનાર વિરુદ્ધ પોલીસની કાર્યવાહી ટ્રાફીકને અડચણરૂપ પાર્ક કરેલા મોપેડમાં લગાવ્યું હતું લોકઇસમે લોક તોડી સરકારી સંપતિને...

અંકલેશ્વર પોકસોના ગુનામાં 4 મહિનાથી નાસતા ફરતા આરોપીને પોલીસે ઉત્તરપ્રદેશથી ઝડપી પાડ્યો

17 Jan 2024 11:02 AM GMT
પોલીસે પોકસોના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઉત્તરપ્રદેશના અમેઠીથી દબોચી લીધો

અંકલેશ્વર: પ્રોહીબિશનના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને પોલીસે મહારાષ્ટ્રથી ઝડપી પાડ્યો

12 Jan 2024 10:33 AM GMT
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસ મથકના પ્રોહિબિશન એક્ટના ગુનામાં સંડોવાયેલ આરોપીને પોલીસે મહારાષ્ટ્ર ખાતેથી ઝડપી પાડ્યો

વિજયાદશમી નિમિત્તે ભરૂચના વિવિધ પોલીસ મથકે શસ્ત્ર પૂજન, અંકલેશ્વર અને જંબુસર પોલીસે કરી શસ્ત્ર પૂજા.

24 Oct 2023 10:52 AM GMT
શસ્ત્ર પૂજાના પર્વની શરૂઆત રાજા-મહારાજાઓએ કરી હતી, જે આજ સુધી ચાલી આવી છે. દશેરાના દિવસે સંપૂર્ણ વિધિ-વિધાનથી શસ્ત્ર પૂજન કરવામાં આવે તો વરદાન પ્રાપ્ત...

અંકલેશ્વર:દશેરાના દિવસે વાજતે ગાજતે માતાજીના જવારાનું વિસર્જન કરાયુ

24 Oct 2023 6:58 AM GMT
માતાજીના જવારાને પરંપરાગત નર્મદા નદીમાં વિસર્જન કરવામાં આવ્યા

ભરૂચ-અંકલેશ્વરમાં વિઘ્નહર્તાને શ્રદ્ધાળુઓ દ્વારા ભક્તિભાવ પૂર્વક વિદાય અપાઈ,કુત્રિમકુંડમાં શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન

28 Sep 2023 7:57 AM GMT
અંકલેશ્વરમાં પાલિકા દ્વારા 4 કૃત્રિમ કુંડ બનાવાયા હતા. જયારે નોટિફાઇડ એરિયા ડીપીએમસી દ્વારા અંકલેશ્વરમાં 1 કૃત્રિમ જળાશય વિસર્જન માટે તૈયાર કરાયું...

ભરૂચ: અંકલેશ્વરમાં ધોરણ 1થી5ના વિદ્યાર્થીઓને નોટબુકનું કરવામાં આવ્યું વિતરણ

27 Aug 2023 7:43 AM GMT
વિદ્યાર્થીઓને નોટબુકનું વિતરણ કરતો કાર્યક્રમ યોજાયો હતો॰સાથે સાથે નાના ભૂલકાઓને બિસ્કીટના પેકેટ પણ આપવામાં આવ્યા

અંકલેશ્વર : શ્રાવણ માસના પ્રથમ શનિવાર નિમિત્તે વિવિધ સંગઠનો દ્વારા ગુમાનદેવ મંદિર સુધી પદયાત્રા યોજાય...

19 Aug 2023 10:52 AM GMT
પદયાત્રીઓએ ઝઘડીયા સ્થિત ગુમાનદેવ હનુમાન મંદિરે પૂજન-અર્ચન, આરતી સહિત ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી

અંકલેશ્વર : બાપુનગરના બાબા બંસેશ્વરનાથ મહાદેવ મંદિરે શ્રીમદ ભાગવત ગીતા મહાપુરાણ કથા યોજાય...

7 Aug 2023 12:47 PM GMT
બાબા બંસેશ્વરનાથ મહાદેવ મંદિરે આયોજિત શ્રીમદ ભાગવત ગીતા મહાપુરાણ કથામાં કથાકાર દ્વારા લોકોને સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવવામાં આવ્યું હતું

અંકલેશ્વર : મણિપુર હિંસાના વિરોધમાં સામાજિક અગ્રણીઓએ તંત્રને આપ્યું બિનરાજકીય આવેદન પત્ર...

25 July 2023 12:18 PM GMT
સામાજિક અગ્રણીઓ દ્વારા બિનરાજકીય આવેદન પત્ર આપી મણીપુર ઘટનામાં દોષિતોને કડક સજા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી