સુરત : પીએમ મોદીના આશીર્વાદ ફળ્યા,દિવ્યાંગ ચિત્રકારનું ભાજપ દ્વારા સન્માન કરીને આર્થિક સહાય અર્પણ કરાઈ
સુરતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમ દરમિયાન એક દિવ્યાંગ ચિત્રકારે ભવ્ય અયોધ્યા પર પીએમની તસવીર બનાવી હતી,અને પીએમ મોદીએ ચિત્રકારની મુલાકાત પણ કરી હતી,