Home > ayodhya
You Searched For "Ayodhya"
આજથી અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાની પૂજન વિધિ થશે શરૂ, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
16 Jan 2024 3:45 AM GMTઆજથી અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાની પૂજન વિધિ શરૂ થશે. આ ધાર્મિક વિધિ 21 તારીખ સુધી ચાલશે. 22 જાન્યુઆરીના બપોરે 12 વાગ્યેને 20 મીનિટે પ્રાણ પ્રતિષ્ઠાની...
આ વસ્તુઓ સાથે તમે રામ મંદિરમાં પ્રવેશી શકશો નહીં, જાણો શું છે નિયમો..!
15 Jan 2024 9:13 AM GMT22 જાન્યુઆરી 2024ના રોજ અયોધ્યામાં ભગવાન રામની મૂર્તિનું પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
આ સમયે મારા માટે મારી લાગણીઓને શબ્દોમાં વ્યક્ત કરવી ખૂબ જ મુશ્કેલ: PM Modi
12 Jan 2024 5:59 AM GMTદેશભરમાં 22 જાન્યુઆરીને લઈને લોકોમાં ઉત્સાહ છે. ભગવાન રામ અયોધ્યામાં તેમના ભવ્ય મહેલમાં નિવાસ કરવા જઈ રહ્યા છે.
અમદાવાદથી અયોધ્યા સુધીની સીધી હવાઈ સેવાનો આજથી પ્રારંભ
11 Jan 2024 3:57 AM GMTરામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થાય તે અગાઉ જ અમદાવાદથી અયોધ્યા સુધીની સીધી હવાઈ સેવાનો પ્રારંભ આજથી થવા જઈ રહ્યો છે. મંગળ, ગુરૂ અને શનિવાર એમ અઠવાડિયાની...
મહેસાણાના આસજોલ ગામથી સાયકલ લઈને અયોધ્યા જવા નીકળેલા વૃદ્ધમાં જોવા મળ્યો ભક્તિ અને શક્તિનો “સંચાર”
9 Jan 2024 11:32 AM GMTઉત્તરપ્રદેશના અયોધ્યામાં તા. 22 જાન્યુઆરીએ ભગવાન શ્રી રામનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે.
જમ્મુ-કાશ્મીરના રામ મંદિરમાં કળશની સ્થાપના,અયોધ્યાથી મોકલવામાં આવ્યો હતો
8 Jan 2024 4:22 AM GMTજમ્મુ અને કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં પ્રખ્યાત માર્તંડ સૂર્ય મંદિરની અંદર રામ મંદિરમાં કળશ સ્થાપિત કરવામાં આવ્યો હતો. આ કળશ અયોધ્યાથી મોકલવામાં આવ્યો...
ભરૂચ : અયોધ્યાથી પૂજિત અક્ષત કળશ શોભાયાત્રા ગણેશ ટાઉનશીપ આવી પહોચતા રામભક્તો દ્વારા સ્વાગત કરાયું...
7 Jan 2024 10:55 AM GMTભરૂચ શહેરના લિંક રોડ પર આવેલ ગણેશ ટાઉનશીપ સોસાયટી ખાતે અયોધ્યાથી પૂજિત અક્ષત કળશ શોભાયાત્રા આવી પહોચતા સ્થાનિકો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું...
અમદાવાદથી અયોધ્યા લઈ જવાતો ધ્વજ દંડ સાબરકાંઠા આવી પહોચ્યો, દર્શન કરવા રામભક્તોની પડાપડી...
6 Jan 2024 9:31 AM GMTપ્રાંતિજ નેશનલ હાઇવે નં. 8 પર અમદાવાદથી અયોધ્યા ખાતે લઈ જવાતો 5500 કિલોનો ભવ્ય ધ્વજ દંડ આવી પહોચતા દર્શન કરવા માટે ધર્મપ્રેમી લોકો ઉમટી પડ્યા હતા.
ભરૂચ: રામ મંદિરના નિર્માણમાં મહત્વનો ફાળો આપનાર 162 રામભકતોનું સન્માન કરાયુ
3 Jan 2024 7:02 AM GMTરામ મંદિરના નિર્માણમાં મહત્વનો ફાળો આપનાર 162 રામભકતોનું સન્માન કરવામાં આવ્યું હતું આ અંગેનો કાર્યક્રમ ભરૂચના વેજલપુર વિસ્તારમાં યોજાયો હતો
રામ મંદિરના ગર્ભગૃહ માટે અરુણ યોગીરાજે બનાવેલ “રામ લલ્લા”ની પ્રતિમાની પસંદગી, PM મોદી 22 જાન્યુઆરીએ કરશે ઉદ્ઘાટન
2 Jan 2024 6:09 AM GMTબીજેપીના વરિષ્ઠ નેતા અને કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાએ સોમવારે કહ્યું હતું કે રાજ્યના પ્રખ્યાત શિલ્પકાર અરુણ યોગીરાજ દ્વારા બનાવવામાં...
વડોદરા: 1100 કિલોનો દીવો અયોધ્યા મોકલવામાં આવશે,જુઓ શું છે વિશેષતા
1 Jan 2024 8:56 AM GMTરામ ભક્તો દ્વારા 108 ફૂટ લાંબી ધૂપસળી બનાવ્યા બાદ હવે 1100 કિલોનો દીવો બનાવવામાં આવ્યો
વડોદરાના રામભક્તે બનાવી પંચગવ્યમાંથી 108 ફૂટ લાંબી અગરબત્તી, અયોધ્યા રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠામાં કરાશે પ્રજ્જ્વલિત
30 Dec 2023 12:05 PM GMTઅયોધ્યા ખાતે ભગવાન શ્રીરામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા નિમિત્તે વડોદરાના એક રામભક્ત દ્વારા 3500 કિલો પંચગવ્યમાંથી 108 ફૂટ લાંબી અગરબત્તી બનાવવામાં આવી છે