Connect Gujarat

You Searched For "Bharuch Gujarat"

ભરૂચ : સરકારી યોજનાઓનો 100% લાભ મેળવતા લાભાર્થીઓ, અમલીકરણમાં દેશમાં પહેલા સ્થાને "ભરૂચ"

26 April 2022 12:34 PM GMT
ભરૂચ જિલ્લા કલેકટર તુષાર સુમેરાએ આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે પ્રધાનમંત્રીએ કરેલા દેશ જોગ સંબોધન અને આહવાનને ઝીલી બતાવ્યુ છે. વિધવા,...

ભરૂચ : વિધર્મી દ્વારા સોશિયલ મીડિયા પર અન્ય સમાજની લાગણી દુભાય તેવી પોસ્ટ મુકાય, જુઓ પછી શું થયું..!

18 April 2022 1:53 PM GMT
ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજ નામના ફેસબુક પેજ ઉપર રામ ભગવાન મુદ્દે હિન્દુ સમાજની લાગણી દુભાય તેવી પોસ્ટ મુકવામાં આવી હતી.

ભરૂચ: અંકલેશ્વર નજીક હાઇવે પર ચાલતા કેમિકલ ચોરીના રેકેટનો ક્રાઇમ બ્રાન્ચે કર્યો પર્દાફાશ,2 આરોપીઓની ધરપકડ

12 April 2022 12:30 PM GMT
હાઇવે પરથી પસાર થતા ટેન્કર ચાલકો સાથે મળી કેમિકલ્સ સગેવગે કરવામાં મુખ્ય સૂત્રધાર દિનેશ પુરોહિત મારવાડીને વોન્ટેડ જાહેર કરાયો છે.

ભરૂચ-અંકલેશ્વરમાં સેવાસેતુ કાર્યક્રમ થકી લાભાર્થીઓને વિવિધ યોજનાઓનો સ્થળ પર જ અપાયો લાભ

9 April 2022 7:33 AM GMT
આ કાર્યક્રમમાં ધારાસભ્ય અને નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલ સહિત નગરપાલિકાના પ્રમુખ અમિત ચાવડા, નગર સેવકો અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ભરૂચ : નેત્રંગ રેલ્વે સ્ટેશનની હદમાં કરાયેલા 367થી વધુ ગેરકાયદેસર દબાણો દૂર કરાશે...

29 March 2022 12:48 PM GMT
નેત્રંગ રેલ્વે સ્ટેશન વિસ્તારમાં રેલ્વેની જમીન (જગ્યા) ઉપર મોટા પાયે લોકોએ ગેરકાયદેસર દબાણો ઉભા કરી દીધા હતા.

આમોદ: રોંધ ગામ નજીક ટ્રક ચાલકે કારને ટક્કર મારતા અકસ્માત સર્જાયો, કોઈ જાનહાની નહીં

15 March 2022 11:23 AM GMT
કારને ટક્કર મારતા કાર રોડની સાઈડમાં ખાબકી હતી જોકે અકસ્માત સરજી ટ્રક ચાલક ઘટના સ્થળેથી ટ્રક સહિત ફરાર થઈ ગયો હતો

ઝઘડીયા : જૂની તરસાલી ગામે મનસૂર શાહ બાવાના ઉર્સની ઉજવણી કરાઈ

13 March 2022 7:05 AM GMT
મનસૂર શાહ બાવાના મઝાર પર દર વર્ષે ઉર્સની ઉજવણીના ભાગરૂપે કવ્વાલીનો શાનદાર પોગ્રામ રાખવામાં આવે છે

અંકલેશ્વર : પાલિકાનું 84.10 કરોડ રૂા.નું બજેટ મંજુર, વિપક્ષના સભ્યોનો વોકઆઉટ

8 March 2022 12:17 PM GMT
વર્ષ 2022-23ના બજેટ સર્વાનુમતે મંજુર બજેટનો વ્યાપ 84. 10 કરોડ રૂા. રખાયો વિપક્ષના સભ્યોનો સભામાંથી વોક આઉટ

ભરૂચ : યુક્રેનથી હેમખેમ પરત તો આવી ગયાં, હવે સતાવે છે અભ્યાસની ચિંતા

6 March 2022 11:56 AM GMT
ભરૂચ જિલ્લાનો વધુ એક છાત્ર વતન પરત આવ્યો તબીબી શિક્ષણ વ્યર્થ ન જાય તેની ચિંતા ફસાયેલા વિદ્યાર્થીઓની થઇ રહી છે ઘરવાપસી

વાત હોય શ્રધ્ધાની તો પુરાવાની શી જરૂર : નંદીની પ્રતિમાએ પાણી પીધું હોવાની વાત "વાયરલ"

5 March 2022 3:19 PM GMT
ભરૂચના શક્તિનાથ મહાદેવ મંદિરે શંકર ભગવાનના નંદીએ પાણી પીતાંની વાત વાયુવેગે સમગ્ર શહેરમાં પ્રસરતાં લોકોના ટોળેટોળાં ઊમટયા

અંકલેશ્વર : સંજાલી ગામે ચાલતા જુગારધામ પર પોલીસના દરોડા, રૂ. 1 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

26 Feb 2022 8:34 AM GMT
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકા પોલીસની હદમાં આવેલ સંજાલી ગામમાંથી ક્રાઇમ બ્રાન્ચ પોલીસે 10 જેટલા જુગારીઓની મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે.મળતી માહિતી...

ભરૂચ: અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક સાઇકલ સવારને ટેન્કર ચાલકે અડફેટે લેતા તેનું કરુણ મોત નીપજ્યું હતું

14 Jan 2022 4:06 AM GMT
અંકલેશ્વરના ગડખોલ વિસ્તારમાં આવેલ વિજયનગરમાં રહેતો 45 વર્ષીય સભાજીત મોતીલાલ શર્મા અંકલેશ્વર જી.આઈ.ડી.સી.ની એશિયન પેઇન્ટ કંપનીમાં કોન્ટ્રાક્ટમાં નોકરી...